Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४८२
स्थानासो नकराणि-नकरो येषु तानि-अष्टादशकररहितानि जननिवासस्थानानीत्यर्थः १ । निगमा-पणिग्जननिवासाः, राजधान्यः यत्र राजानो वसन्ति २ । खेटानि-धूलि पाकारयुक्तानि, कर्बटानि-कुनगराणि ३, मडम्बानि-येषां परितोऽर्द्ध योजनात् परतोऽवस्थितग्रामाणि, द्रोणमुखानि-जलस्थलमार्गद्वयगम्यानि ४, पत्तनानिसमस्तवस्तु प्राप्तिस्थानानि, यद्वा-पत्तनं द्विविधं-जलपत्तनं स्थलपत्तनं च, यत्र जलमार्गेण नावादिना गम्यते तज्जलपत्तनम् , यत्र स्थलमार्गेण शकटादिना गम्यते तत्स्थलपत्तनम् , तानि । यद्वा पतन्ति-समागच्छन्ति सर्वदिग्भ्यो जना येषु तानि । 'पट्टनानि वा ' इति छाया तत्र पट्टनम् यन्नौभिः शकटैर्वा गम्यते, उक्तश्चप्रकार का कर नहीं लगता है ऐसे जो जननिवास स्थान हैं वे नकरनगर हैं। जहां वणिगजनों का निवास रहता है वह निगम हैं। जहां राजा रहता है वह राजधानी है। धूलि के कोट से जो युक्त होते हैं वे खेट हैं। कुनगरों का नाम कर्बट है जिनके आसपास आधे योजन से आगे अढाई २ कोस आगे वसति होती है वे मडम्ब हैं। जलमार्ग से और स्थल मार्ग से जिनमें आना जाना होता है वे द्रोणमुख हैं। समस्त वस्तुओं की प्राप्ति के जो स्थान होते हैं वे पत्तन हैं अथवा पत्तन दो प्रकार के होते हैं एक जलपत्तन और दूसरा स्थलपत्तन जहां पर जलमार्ग से नौका आदि द्वारा होकर जाया जाता है वह जलपत्तन है और जहां स्थलमार्ग से गाड़ी आदि द्वारा जाया जाता है वह स्थलपत्तन है। अथवा जहाँ पर सर्वदिशाओं से मनुष्य आते हैं वे पत्तन हैं । अथवा " पट्टन" ऐसी जब इसकी संस्कृतच्छाया होती है तब नौकाओं द्वारा या गाड़ी द्वाग જનનિવાસસ્થાનને નગર કહે છે. જ્યાં વણિકે (વ્યાપારીઓ) રહેતા હોય છે એવા સ્થાનને નિગમ કહે છે. જ્યાં રાજા રહે છે તે નગરને રાજધાની કહે છે. ધૂળ અથવા માટીના કેટથી યુક્ત એવા નગરને ખેટ કહે છે. કુનગરોને કર્બટ કહે છે. જેની આસપાસમાં ૦ચેજનથી (૨ા, રા, કોશથી) દૂર વસતિ હોય છે એવા જનનિવાસ સ્થાનને મડમ્બ કહે છે. જ્યાં જળમાર્ગ અને જમીનમાર્ગ અવરજવર થાય છે એવા સ્થાનને દ્રોણમુખ કહે છે. જ્યાં બધી વસ્તુઓ મળી શકે છે એવું સ્થાન પત્તન કહેવાય છે. અથવા પત્તનના બે પ્રકાર છે-જલપત્તન અને સ્થલપત્તન. જ્યાં જળમાર્ગે જ નૌકા આદિ દ્વારા જઈ શકાય છે એવા સ્થાનને જળપત્તન કહે છે અને જમીનમાર્ગે જઈ શકાય એવા ગામને સ્થળપત્તન કહે છે. અથવા-જ્યાં બધી દિશાઓમાંથી માણસો भाव छ, तेन पत्तन ४ छ. २५था न्यारे " पट्टन" मेवी तनी सरत છાયા થાય છે, ત્યારે “નૌકાઓ અથવા ગાડી દ્વારા જ્યાં જવાય છે, તેને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧