Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० २ उ०३ सू० ३० भरतैरवतादि क्षेत्रवर्णनम्
"
"
बलौ महायशसौ' इति संग्राह्यम् । तत्र महर्द्धिकौ प्रभूतविमानादिसम्पत्तिशालिनौ महाद्युतिकौ मवृष्टशरीराभरणादि कान्तियुक्तौ महानुभाग - वैक्रियकरणाद्यचि - न्त्यशक्तिमन्तौ महाबलौ - विशिष्टशरीरसामर्थ्यवन्तौ महायशसौ- विस्तीर्णश्लाघासंपन्नौ, महासौख्यौ - प्रभूतशात वेदनीयजनितानन्द भाजी, इति । तयोर्नामाहगरुडः सुपर्णकुमारजातीयो वेणुदेवः - वेणुदेवनामा देवः कूटशाल्मलिवृक्षनिवासी । तथा अनाहतः - अनाहतनामादेवः जम्बू सुदर्शनावृक्षनिवासी जम्बूद्वीपाधिपतिः । शेषपदव्याख्या सुगमा || सू० ३० ॥
४०१
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
-
हुआ है महर्द्धिक पद से यह प्रकट किया गया है कि ये दोनों देव प्रभूत विमानादि रूप सम्पत्तिशाली है महाद्युतिक पद से यह प्रकट किया गया है कि ये दोनों देव प्रकृष्ट शरीराभरणादि की कान्ति से युक्त है महानुभाग शब्द से यह प्रकट किया गया है कि ये दोनों देव वैक्रिय करने आदि की अचिन्त्य शक्ति वाले हैं महाबल शब्द से यह कहा गया है कि ये दोनों देव विशिष्ट शरीर सामर्थ्य वाले हैं और महायश शब्द से यह प्रकट किया गया है कि ये दोनों देव विस्तीर्ण श्लाघा प्रशंसा से संपन्न हैं तथा महासौख्य शब्द से यह प्रकट किया गया है कि दोनों देव प्रभूत शातावेदनीय जन्य आनन्द से युक्त हैं इनके नाम हैं गरुडवेणुदेव और अनाहत देव गरुडवेणुदेव सुपर्णकुमार जातिका देव है और यह कूट शाल्मलि वृक्ष पर रहता है तथा अनाहत देव जम्बूसुदर्शना वृक्ष पर रहता है और जम्बूद्वीपका अधिपति है शेषपदों की व्याख्या सुगम है ॥ ३० ॥ યશ સંપન્નઅને મહા સુખસ'પન્ન છે. મહર્ષીિક ( મહાઋદ્ધિવાળા ) પદના પ્રયાગ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તે બન્ને દેવા વિમાનાદિરૂપ વિપુલ સ'પત્તિવાળા છે. મહાદ્યુતિક પદના પ્રયોગ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તે બન્ને દેવ અધિક શરીરાભરણુ આદિની કાન્તિથી યુક્ત છે. મહાનુભાગ શબ્દ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તે બન્ને દેવા વિધ્રુણા આદિ કરવાની અચિત્ત્વ શક્તિવ ળા છે, મહાખલ શબ્દ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તે બન્ને દેવે વિશિષ્ટ શરીર સામર્થ્યવાળા છે. મહાયશ શબ્દ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તે વિસ્તીશ્ શ્લાઘા ( પ્રશ'સા ) શ્રી સૉંપન્ન છે. તથા મહાસૌખ્ય શબ્દ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તે બન્ને દેવા શાતાવેદનીય જન્ય પ્રભૂત આનંદથી યુકત છે. તેમના નામ નીચે પ્રમાણે છે-ગરુડ વેણુદેવ અને અનાદંત દેવ. ગરુડ વેણુદેવ સુપ કુમાર જાતિના દેવ છે અને તે આ કૂટ શાલિ વૃક્ષપર રહે છે. તથા અનાધૃત દેવ જમ્મૂ સુદર્શના વૃક્ષપર રહે છે અને જ ખૂદ્બીપના અધિपति छे, माडीना होनी व्याभ्या सरण छे. ॥ सू० ३० ॥
थ ५१