Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४२४
स्थानाङ्गसूत्रे पल्योपमपरिमित मेवायुर्भवति । भवनपतिदेवोनां तूत्कर्षतः सार्धचतुष्पल्योपमान्यायुरिति । एवमग्रे सर्वत्र व्याख्येयम् । एवं यथा-यन्नामानः प्रपातहदास्तथा -तत्तन्नाम्न्यो नद्यो विज्ञेयाः । यावत् ऐरवते वर्षे रक्ता रक्तवती चेति द्वे नद्यौ । देवियों की उत्कृष्टस्थिति आधे पल्योपम की ही होती है और भवनपतिदेवियों की उत्कर्ष से स्थिति साढे चार पल्योपम की होती है इसी प्रकार से आगे सर्वत्र व्याख्या करना चाहिये जिसनामयाले प्रपात ह्रद है उसी नामवाली नदियां हैं। यावत् ऐरक्त क्षेत्र में रक्ता और रक्तवती ये दो नदियां हैं। इसे संक्षेपतः इस प्रकार से समझना चाहिये
जम्बूद्वीप में भरत, हैमवत, हरि, विदेह, रम्पक, हैरण्यवत और ऐरवन ये ७ क्षेत्र हैं। इनका विभाग करने वाले पूर्व से पश्चिमतक लम्बे चौड़े हिमवन, महाहिमवन् , निषध, नील, रुक्मी और शिखरी ये ६ वर्षधर पर्वत हैं। इन ६ वर्षधर पर्वतों के ऊपर प्रत्येक में क्रमशः पद्म, महापद्म, तिगिच्छ, केशरी, पुण्डरीक और महापुण्डरीक नाम के ६ महारद हैं इनमें प्रत्येक में श्री, ही, धृति, कीर्ति, बुद्धि और लक्ष्मी ये देवियां क्रमशः निवास करती हैं। इन सब की स्थिति एक पल्योपम की है। इन महाहूदों से गंगा, १ सिन्धु २, रोहित ३, रोहितांसा ४, हरित् ५, हरिकान्ता ६, सीता ७, सीतोदा ८, नारी ९, नरकान्ता १०,
વ્યતર દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધા પલ્યોપમની કહી છે, પરંતુ ભવનપતિ દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિ કા પલ્યોપમની કહી છે, તેથી આ બંને દેવીઓને ભવનપતિ નિકાયની દેવીઓ કહેવામાં આવેલ છે. આ પ્રમાણે જ આગળ સર્વત્ર વ્યાખ્યા કરવી જોઈએ. પ્રપાત હદમાં તેજ પ્રપાતUદના નામવાળી જ નદીઓ છે. “ઐરાવત ક્ષેત્રમાં રકતા અને રકતવતી નામની બે મહાનદીઓ છે.” આ કથન પર્યતનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. આ કથનને સંક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે સમજ–
જંબુદ્વીપમાં ભરત, હૈમવત, હરિ વિદેહ, સમ્યક, હૈરણ્યવત અને ઐરવતા નામનાં છ ક્ષેત્રે છે, તેમને જુદા પાડનાર, પૂર્વથી પશ્ચિમ તરફ ફેલાયેલા ક્ષદ્રહિમવાન, મહાહિમાવાન, નિષધ, નીલ, રુકિમ અને શિખરી નામના ૯ વર્ષધર પર્વત છે. તે છ વર્ષધર પર્વત પર અનુક્રમે પદ્મ, મહાપદ્મ, તિગિ૭. કેશરી, પુંડરીક અને મહાપુંડરીક નામના ૬ મહાહદ આવેલાં છે. તેમાં અનુક્રમે શ્રી, હી, ધતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી નામની ૬ દેવીઓ નિવાસ १२ छ, तमनी में पक्ष्योपमनी स्थिति छे. या महामाथी (१) ॥, (२) सिंधु, (3) ।डित, (४) डिaiसा, (५) रतू, (६) sRst-ता, (७)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧