Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०२ उ०३सू०२९ उत्पादोद्वर्तनादिद्वैविध्यम् ३९७ ___ 'दोहं ' इत्यादि-संवर्तनं सवतः, स एव संवर्तकः-उपक्रमः इत्यर्थः, आयुष्कस्य संवर्तकः-आयुष्कसंवर्तकः सोपक्रमायुरित्यर्थः, स च मनुष्याणां पञ्चेन्द्रियतिरश्चां च भवति, सोपक्रमायुष्कत्वात्तेषाम् २४ ॥ मू० २९ ॥
तिघात के अनुकूल सामग्री मिलती है तो उस पर्याय में आयु कर्म का स्थितिघात कर सकता है । स्थिति घात होने से आयु कम हो जाती है। ___ अपकर्षण के इस नियम के अनुसार सब जीवों की भुज्यमान आयु कम हो सकती है यह सामान्य नियम है-इस नियम के अनुसार देवादिकों की भी भुज्यमान आयु कम होनी चाहिये-परन्तु इस नियम में जो अपवाद है वह यहां कहा गया है कि उपपाद जन्म से पैदा होने वाले देव और नारकी, भोगभूमिया जीव, उत्तमपुरुष और चरमशरीरी इन जीवों की भुज्यमान आयु कम नहीं होती है जितने काल की आयु का बन्ध इन्हों ने किया है उतनी ही पूरी आयु का ये भोग करते हैं अर्थात् इनकी भुज्यमान आयुका स्थितिघात नहीं होता है२३ इसी से यह निष्कर्ष निकल आता है कि इनके सिवाय और सब जीवों की आयु कम हो सकती है यही बात इस सूत्र पाठ द्वारा कहते हुए सूत्र. कार कहते हैं "दोहं" इत्यादि। उपक्रम का नाम संवर्त है आयुष्क
જે તેને સ્થિતિઘાતને અનુકૂળ સામગ્રી મળી જાય છે, તે તે પર્યાયમાં અ યુ. કર્મને સ્થિતિઘાત તે કરી શકે છે, સ્થિતિઘાત થવાથી આયુ ઘટી જાય છે.
અપકર્ષણના આ નિયમ અનુસાર બધાં જનું ભૂજ્યમાન આયુ ન્યૂન થઈ શકે છે, આ સામાન્ય નિયમ છે. આ નિયમાનુસાર તે દેવ દિકનું ભુજ્યમાન આયુ પણ ન્યૂન થવું જોઈએ. પરન્તુ તે નિયમ માં જે અપવાદ છે તેનું અહીં નીચે પ્રમાણે કાન કરવામાં આવ્યું છે-ઉપપદ જન્મથી પિદા થનારા દેવ અને નારકી, ગભૂમિના જી, ઉત્તમ પુરુષ અને ચરમ-શરીરી જીવોનું ભજ્યમાન આયુ ઓછું થઈ શકતું નથી. જેટલા કાળના આયુને બંધ તેમણે કર્યો હોય છે એટલા પૂરેપૂરા આયુને તેઓ ભોગવે છે, એટલે કે તેમના ભૂજ્યમાન આયુન સ્થિતિવાત થતું નથી ૨૩ આ કથનપરથી આપણે એવા નિશ્ચયપર આવી શકીએ છીએ કે તેમના સિવાયના બધાં છોના આયુમાં घरी यश छ. मे पात सूरे " दोह" या सूत्री द्वारा प्रस्ट કરી છે. ઉપકમનું નામ સંવર્ત છે. આયુષ્કને જે ઉપકમ છે તે આયુષ્ય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧