Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
३७८
स्थानाङ्गसूत्रे षय आचारो ज्ञानाचारः, स कालादिरष्टधा,
उक्तञ्च-"काले १ विगए २ बहुमाणे ३. उचहाणे ४ चेय तह अनिण्हवणे५। बंजण ६ मत्थ ७ तदुभए ८, अट्टविहो नाणमायारो १॥” इति । छाया-कालो विनयो बहुमानः, उपधानं चैव तथाऽनिवनम् । व्यञ्जनम् (सूत्रम् ) अर्थस्तदुभयम् , अष्टविधो ज्ञानाचारः ॥ इति ।
टीकार्थ-आचार दो प्रकार का कहा गया है एक ज्ञानाचार और दूसरा नो ज्ञानाचार, इनमें नो ज्ञानाचार दो प्रकार का है-एक दर्शनाचार और दूसरा नोदर्शनाचार, नो दर्शनाचार के भी दो भेद हैं -एक चारित्राचार और दूसरा नो चारित्राचार, नो चारित्राचार भी दो भेद चाला कहा गया है-एक तप आचार और दूसरा वीर्याचार, प्रतिमा दो प्रकार की कही गई है-एक समाधि प्रतिमा और दूसरी उपधानप्रतिमा इस प्रकार से भी प्रतिमा के दो भेद कहे गये हैं -एक विवेक प्रतिमा
और दूसरी व्युत्सर्गप्रतिमा भद्रा और सुभद्रा के भेद से भी प्रतिमा के दो भेद होते हैं, तथा महाभद्रा और सर्वतोभद्रा इस प्रकार से भी प्रतिमाके दो भेद हैं, क्षुद्रा मोकप्रतिमा और महती मोक प्रतिमाके भेदसे भी प्रतिमा दो प्रकार की है यवमध्या चन्द्रप्रतिमा और यज्रमध्या चन्द्रप्र. तिमा इस तरहसे भी प्रतिमा दो प्रकारको है सामायिक भी दो प्रकारका कहा गया है-एक अगार सामायिक और दूसरा अनगार सामायिक ।
A -माया२ मे २ना छ-(१) ज्ञानाया२, (२) नाज्ञानाચાર. જ્ઞાનાચારના નીચે પ્રમાણે બે પ્રકાર છે-(૧) દશનાચાર અને (૨) નદર્શનાચાર. દર્શનાચારના પણ નીચે પ્રમાણે બે ભેદ છે–(૧) ચારિત્રા. ચાર અને (૨) નચારિત્રાચાર. નચારિત્રાચારના પણ બે ભેદ કહ્યા છે– (१) त५ मायार मन (२) वायाया२. प्रतिमा (साधुन। मलि.३५ नियमन પ્રતિમા કહે છે.) બે પ્રકારની કહી છે-(૧) સમાધિ પ્રતિમા અને ઉપધાન પ્રતિમા, પ્રતિમાના આ પ્રમાણે બે ભેદ પણ કહ્યા છે. (૧) વિવેક પ્રતિમા અને (૨) વ્યુત્સર્ગ પ્રતિમા. ભદ્રા અને સુભદ્રાના ભેદથી પણ પ્રતિમા બે પ્રકા. રની કડી છે. તથા મહાભદ્રા અને સર્વતોભદ્રા નામના પણ પ્રતિમાના બે ભેદ કહ્યા છે. તેના મુદ્રામક પ્રતિમા અને મહતમક પ્રતિમા, આ બે ભેદ પણ કહ્યા છે. આ સિવાય પ્રતિમાના નીચે પ્રમાણે બેભેદ પણ કહ્યા છે–(૧) યવમધ્યાચન્દ્ર પ્રતિમા અને (૨) વાજમધ્યાચન્દ્ર પ્રતિમા. સામાયિકના પણ બે પ્રકાર કહ્યા છે-(૧) અગાર સામાયિક અને અનગાર સામાયિક. અહીં ચાર સૂત્ર સરળ છે. ગુણેની વૃદ્ધિ માટે જે આચરવામાં આવે છે તેને આચાર કહે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧