Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०२ उ० ३ सू० २८ जीवधर्म निरूपणम् ऽबसेया ५। 'जवमज्झा' इत्यादि-यवस्येव मध्यं यस्या सा यवमध्या. या यववत् कवलैराधन्तयोहीना मध्ये च स्थूला, कलावृद्धिहानिभ्यां चन्द्र इस या प्रतिमा। सा चन्द्रपतिमा। इयं चैकमासेन पूर्णा भवति, तथाहि-एतत्प्रतिमापतिपन्नः शुक्ल प्रतिपत्तः एकं कवलमभ्यवहत्य ततः प्रतिदिनमेकैककवलद्धया पौर्णमास्यां पञ्चदशकवलान् भुक्ते, पुनश्च कृष्णपतिपदि पञ्चदशैव कालान् भुक्त्वा प्रतिदिनमेकैकहान्या यावदमावास्यायामेकमेव कवलं यस्यां भुङ्क्ते सा यवमध्या की होती है। इनके विषय का कथन अन्यत्रसे जानना चाहिये५ "जयमज्जा" इत्यादि-जिस प्रतिमा में मध्य यव के मध्य जैसा होता है वह यवमध्यप्रतिमा है तात्पर्य इसका ऐसा है कि यह प्रतिमा यव की तरह आदि अन्त में ग्रासों से होन होती है और मध्य में स्थूल होती है इस प्रतिमा का दूसरा नाम चन्द्रप्रतिमा भी है चन्द्रमा की तरह यह प्रतिमा होती है यह प्रतिमा एक महीने में पूर्ण होती है इस प्रतिमा को धारण करने वाला जीव शुक्लपक्ष की प्रतिपदा में एक ग्रास आहार का लेता है और फिर यह द्वितीयादि दिनों में पूर्णमासी तक एक २ ग्रास की वृद्धि करता जाता है और पूनम के दिन १५ ग्रास तक आहार लेता है फिर कृष्णपक्ष में वह पुनः १५ ग्रासप्रमाण आहार लेता है और फिर अमावस्यातक एक एक ग्रास की हानि करता हुआ आहार लेता रहता है इस तरह अमावास्या को यह एक ग्रास ही आहारमें लेना है इस प्रकार करने से इस प्रतिमा का नाम यवमध्या या चन्द्रप्रतिमा हुआ
" जवमज्झा" त्यादि.२ प्रतिभामा य१ना मध्यमा भध्य डाय છે, તે પ્રતિમાને યવમધ્ય પ્રતિમા કહે છે. આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે-જેમ યવને મધ્યભાગ સ્કૂલ અને અન્તભાગ પાતળે હોય છે તેમ આ પ્રતિમાના આરંભમાં અને અત્તે ગ્રાસ (કેબીયા) નું પ્રમાણ ન્યૂન હોય છે અને મધ્યકાળે સ્થૂલ પ્રમાણ હોય છે. આ પ્રતિમાનું બીજુ નામ ચન્દ્રપ્રતિમા પણ છે. જેમ ચન્દ્રમાની કળામાં વૃદ્ધિ હાની થાય છે તેમ આ પ્રતિમામાં પણ ગ્રાસેના પ્રમાણમાં વધઘટ થાય છે. આ પ્રતિમા એક માસમાં પૂર્ણ થાય છે. આ પ્રતિમા ધારણ કરનાર જીવ શુકલ પક્ષની એકમે એક ગ્રાસનો આહાર લે છે, ત્યારબાદ દરરોજ એક એક ગ્રાસની વૃદ્ધિ કરતાં કરતાં પૂનમને દિવસે ૧૫ ગ્રાસને આહાર કરે છે. ત્યારબાદ કૃષ્ણપક્ષની એકમે પણ તે ૧૫ ગ્રાસ પ્રમાણ આહાર લે છે. ત્યારબાદ દરરોજ એક એક ગ્રાસ ઘટાડતાં ઘટાડતાં અમાવાસ્યાને દિવસે તે એક ગ્રાસને જ આહાર કરે છે. આ પ્રકારની આ પ્રતિમા હોવાથી તેનું નામ યવમધ્યમ અથવા ચન્દ્રપ્રતિમ પડ્યું છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧