Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे
समयस्थितिकाः पल्योपमासंख्येव भागादिस्थितिमन्त इत्यर्थः । एवं नारकवत् एकेन्द्रिय विकलेन्द्रियवर्णाः पञ्चेन्द्रियाः = असुरादयो विज्ञेया यावद् वानव्यन्तराः । एते संख्याता संख्यात कालसमयस्थितिरूपोभयस्वभावा भवन्ति, ज्योतिष्क वैमानिकास्तु न तथा तेषां नियमाद् - असंख्यात कालसमयस्थितिकत्वात् १३ । बोधिदण्डके-सुलभबोधिकाः- सुलभा = सुप्राप्ता बोधिः = जिनधर्मप्राप्तिर्येषां ते तथा, तद्भिन्ना दुर्लभबोधिकाः, यावद् वैमानिकाः १४ | पाक्षिकदण्डके-शुक्लो विशुद्धसमय से वर्षप्रमाण की अपेक्षा लेकर जिस स्थिति में अवस्थान में संख्यात काल का समय है ऐसी स्थिति जिनकी है वे नारक संख्यात काल समयस्थितिक हैं अर्थात् दश हजारवर्ष आदि की स्थितिवाले नारक संख्यातकाल समय स्थितिक कहे गये हैं और जिनकी स्थिति पल्योपम असंख्येय भागादि रूप है वे असंख्यातकालसमयस्थितिक नारक हैं। एकेन्द्रिय एवं विकलेन्द्रियों को छोड़कर पञ्चेन्द्रिय असुरादिकों में यावत् यानव्यन्तरों में भी इसी प्रकार का कथन जानना चाहिये क्यों कि ये संख्यात और असंख्यात काल की दोनों प्रकार की स्थितिवाले होते हैं। तथा ज्योतिष्क और वैमानिकदेव संख्यातकाल की स्थितिवाले नहीं होते हैं ये तो नियम से असंख्यात काल की ही स्थितिवाले होते हैं ? ३। बोधिदण्डक में नैरधिकजीव सुलभबोधिक और दुर्लभ बोधिक दोनों प्रकार के होते हैं १४ । जिन्हें जिनधर्म प्राप्तिरूप बोधि सुलभ है वे सुलबोधिक हैं और जो इनसे भिन्न हैं वे दुर्लभ बोधिक हैं। सुलभबोधिक પ્રમાણની અપેક્ષાએ જે સ્થિતિમાં-અવસ્થાનમાં સખ્યાતકાળના સમય વ્યતીત થાય છે, એવી સ્થિતિવાળાં નારકોને સખ્યાતકાળ સમય સ્થિતિક કહે છે એટલે કે દશ હજાર વર્ષ આદિની સ્થિતિવાળાં નારકને સખ્યાતકાળ સ્થિતિ કહેવામાં આવ્યાં છે, અને જેમની સ્થિતિ પલ્યેાપમ અસભ્યેય ભાગાદિ રૂપ છે, તેમને અસખ્યાતકાળ સમય સ્થિતિક નારકે કહ્યા છે. એકેન્દ્રિયા અને વિકલેન્દ્રિય સિવાયના અસુરકુમારેાથી લઈને વાનભ્યન્તર પર્યન્તના જીવામાં આ બે ભેદોનું કથન થવુ જોઈએ, કારણ કે તેએ સખ્યાત અને અસખ્યાત એ બન્ને પ્રકારની સ્થિતિવાળાં હૈાય છે. યેાતિષ્ક અને વૈમાનિક દેવે સંખ્યાત કાળની સ્થિતિવાળા હાતા નથી, તેઓ તે નિયમથી જ અસખ્યાત કાળની સ્થિતિવાળા હાય છે. ।। ૧૩ ।
-
३४८
ધિ દંડકમાં નારકાના એ પ્રકાર કહ્યા છે–(૧) સુલભ ખોષિક અને (૨) દુર્લભ ખોધિક. જેમને જિનધમ પ્રાપ્તિરૂપ ખોધિ સુલભ છે તે નારકોને સુલભ મોધિક કહે છે, જેમને તે દુ ́લ છે તેમને દુર્લભ ખોધિક કહે છે. આ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧