Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३७४
स्थानाङ्गसूत्रे विवक्षितं पर्यायमतीताः पर्यायातीताः, इतरे तद्भिन्नाः ६ । आत्ताः गृहीताः जीवेन शरीरादितया परिग्रहमात्रतया या स्वीकृताः, तदितरेऽनात्ताः ७ । इष्टा:इष्यन्ते प्रयोजनवशाद् अर्थक्रियार्थिभिमनोरथपुरकत्वादिति तथोक्ताः, तद्भिन्ना अनिष्टाः ८ । एवं कान्ताः कमनीयाः विशिष्टवर्णादिसम्पन्नाः ।९। प्रिया: हो सकती है इसमें जो विवक्षित पर्याय से अतीत-रहित पुद्गल हैं वे पर्यायातीत पुद्गल हैं और इनसे भिन्न जो पुद्गल है वे "अपर्यायातीत" पुद्गल हैं। ६। ____ आत्त और अनात्त के भेद से भी पुद्गल दो प्रकार के हैं- इन में जो पुद्गल जीय के द्वारा शरीर आदि रूप से गृहीत किये गये है वे आत्त पुद्गल हैं अथवा जो परिग्रहमात्र रूप से गृहीत किये गये हैं ये आत्त पुद्गल है इनसे भिन्न अनात्त पुद्गल हैं इष्ट और अनिष्टरूपसे भी पुद्गल दो प्रकार के हैं, अर्थक्रियार्थियों द्वारा मनोरथपूरक होने से जो प्रयोजनवश अभिलषित होते हैं वे पुद्गल इष्ट पुद्गल हैं और इनसे भिन्न जो पुद्गल हैं ये अनिष्ट पुद्गल हैं। ८।
इसी प्रकार कान्त, प्रिय, मनोज्ञ और मन आम पुद्गल भी अपने २ विपक्ष सहित समझना चाहिये अर्थात् कान्त और अकान्त के भेद से भी पुद्गल दो प्रकार के होते हैं इनमें जो पुद्गल विशिष्ट वर्णादिकों विपक्षित पर्यायाथी मतीत ( २डित ) जय छ, तेमने " पर्यायातीत पुरस" કહે છે અને તેમનાથી ભિન્ન એવાં જે પુદ્ગલે હોય છે, તેમને “અપર્યાયાતીત पदा " ४ छ. ॥ ६ ॥
આત અને અનાત્તના ભેદથી પણ પુલના બે પ્રકાર પડે છે. જે પુલેને જીવ દ્વારા શરીર આદિ રૂપે ગ્રહણ કરવામાં આવેલાં હોય છે, તે પુદ્ગલેને આપુ કહે છે. અથવા જે પુદ્ગલેને પરિગ્રડમાત્ર રૂપે ગૃહીત કરાયેલ છે, તેમને આત્તપુલે કહે છે, તેમનાથી ભિન પુલને અનાર પુલે કહે છે. જે ૭ છે
ઈ અને અનિષ્ટના ભેદથી પણ પુદ્રના બે પ્રકાર કહ્યા છે. અર્થ ક્રિયાર્થીઓને માટે જે પુદ્ગલે મોરથપૂર્ણ કરનાર અને અભિલષિત હોય છે, તે પુલને ઈષ્ટ પુલ કહે છે, તેના કરતાં ભિન્ન પુલેને અનિષ્ટ પુદ્ગલે 3 छे. ॥८॥
એજ પ્રમાણે કાન્ત, પ્રિય, મનેઝ અને મન આમ પુલે પણ પિતપિતાના વિપક્ષથી યુક્ત હોય છે. જેમકે કાન્ત અને અકાન્તના ભેદથી પણ પલેના બે પ્રકાર પડે છે. જે પુલે વિશિષ્ટ વર્ણાદિકેથી યુક્ત હોય છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧