Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे जघन्यगुणकालकानाम् जघन्येन-जघन्यसंख्याविशेषेण-एकसंख्यया गुणो-गुणनं यस्य स एकगुणः, स काला=ष्णो वर्णो येषां ते जघन्यगुणकालकास्तेषां वर्गणा एका । तथा-उत्कर्षगुणकालकानामू अजघन्योत्कर्पगुणकालकानां च वर्गणा एकैका बोध्या । एवम्-अनेन प्रकारेण जवन्योत्कर्षाजघन्योत्कर्षभेदैः-नीलादिवर्ण वतां मुरभ्यादिगन्धयतां तिक्तादिरसवतां कठिनादिरूक्षान्तस्पर्शवतां च पुद्गलानां प्रत्येकमैकैका वर्गणा बोध्येति ॥ मू० ५३ ॥ जघन्य गुण कृष्णवर्णवाले हैं उनकी भी वर्गणा एक है अर्थात् जिन पुद्गलों में पुद्गलस्कन्धों में कृष्णवर्ण एक गुना ही है ऐसे उन पुद्गलस्कन्धों की भी वर्गणा एक ही है यद्यपि ऐसे पुद्गलस्कन्धों की वर्गणाएं अनन्त भी होती है परन्तु फिर भी वे जघन्यगुण कृष्णवर्ण" इस एक शब्द के द्वारा वाच्य होने के समय सामान्यतः एक कही गई है । तथा जो पुद्ग स्कन्ध उत्कृष्टरूप से कृष्णवर्ण वाले हैं और जो पुद्गलस्कन्ध संख्यातगुने असंख्यातगुने कृष्णवर्णवाले हैं-उनको भी वर्गणा सामान्यतः एक २ है। इसी प्रकार से जो पुद्गलस्कन्ध जघन्य उत्कर्ष और अजघन्योत्कर्ष रूप से नीलादि वर्ण वाले हैं जघन्य सुरभि आदि गन्धगुणवाले हैं तित्तादि रस वाले हैं और कठिनादिक्षान्तस्पर्शवाले हैं ऐसे उन पुगलस्कन्धों की प्रत्येक की एक २ वर्गणा है ऐसा जानना चाहिये । सू०५३ ॥ ગુણિત કૃષ્ણવર્ણવાળાં છે એટલે કે જે પુલેમાં પુલ ધમાં કૃષ્ણવર્ણ એકગણે જ છે, એવાં પુલ સર્કની વર્ગણ પણ એક જ હોય છે. જો કે તે પુલ ધોની અનંત વર્ગણાઓ પણ હોઈ શકે છે, છતાં પણ તેઓ “ જઘન્યગુણિત કૃષ્ણવર્ણ” આ એક શબ્દ દ્વારા વાચ્ય હોવાને લીધે તેમાં સામાન્યની અપેક્ષાએ એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે તથા જે પુલ સ્કંધ ઉત્કૃષ્ટરૂપે કૃષ્ણવર્ણવાળા છે-એટલે કે જે પુલ સ્કંધ સંખ્યાતગણ અને અસંખ્યાતગણુ કૃષ્ણવર્ણવાળા હોય છે, તેમની વર્ગણ પણ સામાન્યતઃ એક હોય છે. એ જ પ્રમાણે જે પુદ્ગલ સ્કંધ જઘન્ય, ઉત્કૃષ્ટ અને અજઘન્યત્કર્ષ રૂપે નીલાદિ વર્ણવાળા હોય છે, જઘન્ય સુરભિ આદિ ગંધવાળા હોય છે, તિકતાદિ રસવાળા હોય છે, અને કઠિનથી લઈને રૂક્ષ પર્વતના સ્પર્શવાળા હોય છે, તે પુદ્ગલ સ્કંધની, પ્રત્યેકની એક એક વર્ગણ હોય છે એમ સમજવું. સૂ૦૫૩ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર ૦૧