Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२०
__स्थानागसूत्रे पकर्माधारभूतं चेति । ननु तैजसमपि शरीरमाभ्यन्तरमस्तीति तत्कथं नोक्तम् ? इति चेदाह-कार्मकग्रहणे तैनसमपि गृहीतमेव, तयोः सदैव सहचारित्वात् । तथा बाह्यं च वैक्रियकम् । एवम्-भवनात्यादि वैमानिकान्तानां देवानामपि भणितव्यम् । 'पुढवी ' त्यादि-पृथिवीकायिकादारभ्य वनस्पतिपर्यन्तानां पंचस्थायरा.
शंका-यहां सूत्र में आभ्यन्तर शरीरकामण शरीर हो गृहीत हुआ फिर अपने तैजस शरीरको आभ्यन्तरशरीररूप से कैसे ग्रहण किया है ?
उ-तेजस और कार्मण शरीर का सम्बन्ध प्रत्येक संसारी जीव के साथ अनादिकाल से चला आरहा है अतः ये सदा से ही सहचारी हैं। इसलिये यहां कार्मण के ग्रहण होनेसे तैजस का भी ग्रहण हो गया है यह आभ्यन्तररूप कार्मण शरीर नाम कर्म के उदय से जीव को प्राप्त होता है अतः यह कम वर्गणा रूप है अर्थात् ज्ञानावरणीय आदि कर्मों का जो समूह है वही कामण शरीर है यह शरीर संसारी जीवों का जय एक गति से दूसरी गति में गमन होता है उसमें साधकतम होता है
तथा-सकलकों को उत्पन्न होने के लिये यह भूमिरूप है और अशेषकों का यह आधारभूत है नैरयिक जीवों के बाह्यशरीर वैक्रियशरीर है इसी तरह का कथन भवनपति से लेकर वैमानिक तक के जीवों में भी कर लेना चाहिये "पुढवीकाइयाणं" इत्यादि-पृथिवीकायिक से लेकर वनस्पति कायिक तक के जीवों के-पांच स्थायर
શંકા–અહીં સૂત્રમાં કામણ શરીરને જ આભ્યન્તર શરીર રૂપે ગ્રહણ કરવામાં આપ્યું છે. છતાં આપે તૈજસ શરીરને આભ્યન્તર શરીર રૂપે કેમ प्रड यु ?
ઉત્તર–તૈજસ અને કામણ શરીર સંબંધ પ્રત્યેક સંસારી જીવની સાથે અનાદિ કાળથી ચાલ્યો આવે છે, તે કારણે તેઓ કાયમના સહચારી છે. તે કારણે અહીં કાશ્મણની સાથે તૈજસ શરીરને પણ ગ્રહણ કરવામાં આવ્યું છે. આભ્યન્તર રૂપ કર્મણ શરીર નામ કર્મના ઉદયથી જીવને તેની પ્રાપ્તિ થાય છે, તેથી કર્મવર્ગણ રૂપ છે. એટલે કે જ્ઞાનાવરણીય આદિ કર્મને જે સમૂહ છે, એજ કામણ શરીર છે. આ શરીર જ્યારે સંસારી જીનું એક ગતિમાંથી બીજી ગતિમાં ગમન થાય છે, ત્યારે તેમાં સાધતમ હોય છે. તથા–સકલ કર્મોન ઉત્પન્ન થવામાં તે ભૂમિરૂપ રહે છે અને અશેષ કર્મોના આધારરૂપ હોય છે. નરયિક જીવેનું બાહ્ય શરીર વૈકિય શરીર હોય છે. આ પ્રકારનું કથન ભવનપતિથી લઈને વૈમાનિક પર્યન્તના જીવનમાં પણ ગ્રહણ २ न. " पृढवीकाइयाणं" त्याह
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧