Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२६
स्थानाङ्गसूत्रे पालयितुमित्यर्थः । उपस्थापयितुं महानतादिषु समारोपयितुम् । संभोजयितुं संभोगिमुनिमण्डलीषु निवेशयितुम् । संवासयितुं-संस्तारकमण्डल्यामुपवेशयितुम् । तथा स्वाध्यायं-सु-मुष्ठु आ-मर्यादया अधीयते इति स्वाध्यायः आचारागादिरागमः तम् उद्देष्टुम् उपदेष्टुं पाठयितुमित्यर्थः । स्वाध्यायं समुद्देष्टुं- पूर्वपठितं स्थिरपरिचितं कुरु' इत्यादिरूपेण कथयितुम् । स्वाध्यायम् अनुज्ञातुं-' स्वयमयधारय, अन्यमप्यध्यापय ' इत्यादि कथयितुम् । आलोचयितुं-गुरुसमीपे स्वातिचारं प्रकाशयितुम् । प्रतिक्रमितु-पापानिवर्तयितु-शुभयोगादशुभयोगे संक्रमणे सति पुनः शुभयोगे समागन्तुमित्यर्थः । निन्दितु स्यसमक्षमतिचारान् जुगुप्सितुम् । गर्हितु-गुरुसमक्षं तानेव जुगुप्सितुम् । विवर्तयितुम्-अतिचारान् विच्छेदयितुम् । विशोधयितुम्-अतिचारमलिनमात्मानं निर्मलीकर्तुम् । अकरणतयाऽभ्युत्थातु'पुनरेवं न करिष्यामि' इत्यकरणमाश्रित्याभ्युपगन्तुम् । यथार्हयथायोग्य क्रियाओं का करना महाव्रतदिकों में आत्मा को समारोपित करना संभोगिमुनिमण्डली में अपने आपको प्रविष्ट कराना आचाराङ्गादि आगमों का उपदेश करना पढाना “ पहिले पढे हुए को अच्छी तरह से समझ लो" इत्यादि रूप से कहना “इसका स्वयं निश्चय करलो दूसरों को इसे पढाओ इत्यादि रूप से कहना गुरू के समीप अपने अतिचारों को प्रकाशित करना, पाप से अपने को हटाना अर्थात् शुभयोग से अशुभयोग में संक्रमण होने पर पुनः शुभयोग में आना, अपने समक्ष ही अपने अतिचारों की निन्दा करना उनसे ग्लानि करना, गुरू के समक्ष उनकी निन्दा करना उनसे ग्लानि करना, अतिचारों का विच्छेद करना अतिचारों से मलिन हुई आत्मा को निर्मल करना, अब पुनः मैं ऐसा नहीं करूँगा इस तरह अकरण रूप से स्वीकार करना तथा यथायोग्य મહાવતાદિ કમાં આત્માને સમારેપિત કર, સલેગિ મુનિમંડલીમાં પિતાને પ્રવેશ કરાવવો, આચારાંગ આદિ આગને ઉપદેશ દે, પઢાવવું-“પહેલાં શીલા તત્વોને સારી રીતે સમજી લે ” ઈત્યાદિ રૂપે કહેવું, “આ વાતને જાતે જ નિશ્ચય કરી લે, બી અને આ ભણ ” ઈત્યાદિ રૂપે કહેવું, ગુરુની પાસે પિતાના અતિચારેને પ્રકટ કરવા, પાપથી પોતાના આત્માને દૂર રાખવે એટલે કે શુભ યેગમાંથી અશુભ યેગમાં સંક્રમણ થાય ત્યારે ફરીથી શe યોગમાં આવી જવું, પિતાની સમક્ષ જ પિતાના અતિચારોની નિંદા કરવી, તેને કારણે મનમાં ગ્લાનિ થવી, ગુરુની સમક્ષ તે અતિચારોની નિંદા કરવી, તેને માટે ગ્લાનિ કરવી, અતિચારોને વિચછેદ કરે, અતિચારોથી મલિન થયેલા આત્માને નિર્મળ કર, હવે ફરીથી હું એવું નહીં કરું, આ પ્રકારના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧