Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० १ उ०१ सू० ५५ जम्बूद्वीपादोनामेकत्वनिरूपणम् १९५ मान् । तथा-महावीरः-विशेषेग ईरयति-मोक्षं प्रति गच्छति, गमयति वाऽन्यान् जावानिति, प्रेरयति-कर्माणि निराकरोति वा, पराक्रमयति वा रागादिशत्रून् प्रति यः स वीरः । यद्वा-विदारयति कर्माणि यः, तपसा वा विराजते यः, तपोवीर्येण वा युक्तश्च यः स निरुक्तिवशाद् वीरः। महांचासौ वीरश्च महावीरः । महत्त्वं चास्येतरवीरापेक्षया बोध्यम् ।
एवम्भूतश्वरमतीर्थकरः एक एव । सिद्धः-कृतकृत्यो जातः, बुद्धः केवलज्ञानालोकेन सर्व बोध्यं वस्तु बुद्धवान् , मुक्तः सकलकर्मभ्यो मुक्तिं प्राप्तः, यावत्करणात्-परिनिर्छ त =कर्मकृतविकारविरहात् स्वस्थीभूतः, अत एव-सर्वदुःखपहीण:तपों को तपा है इसलिये इन्हें श्रमण कहा है ये सम्पूर्ण प्रकारके ऐश्वर्य से सम्पन्न थे इसलिये इन्हें भगवान् कहा गया है इन्होंने समस्त कर्मों को नष्ट कर मोक्ष प्राप्त किया है अथवा अन्यजीवों को मोक्षप्राप्त करने के लिये प्रेरणा दी है या अपने उपदेशद्वारा अन्यजीवों को मुक्ति स्थान में पहुंचाया है या रागादिक शत्रुओं को इन्होंने परास्त किया है इसलिये ये महावीरपद से विभूषित हुए हैं । उक्त च
विदारयति कर्माणि तपसा वा विराजते। तपो वीर्येण युक्तश्च यः स वीर इत्युच्यते ॥
इन्हें जो महान् वीर कहा गया है वह अन्यवीरों की अपेक्षा इसी विशिष्टता को लेकर कहा गया है इस प्रकार से विशेषणों वाले चरमतीर्थकर एक ही हैं ये चरमतीर्थकर सिद्ध कृतकृत्य हुए हैं बुद्ध केवलज्ञानरूप आलोक से इन्होंने सम्पूर्ण बोध्य वस्तु को जान लिया है હતી, તેથી તેમને શ્રમણ કહ્યા છે. તેઓ બધાં પ્રકારના ઐશ્વર્યથી સંપન્ન હતા, તેથી તેમને ભગવાન કહ્યા છે. તેમણે સમસ્ત કર્મોને સર્વથા ક્ષય કરીને મેક્ષ પ્રાપ્ત કર્યો છે, તથા અન્ય જીવોને મેક્ષપ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે, અથવા રાગાદિક શત્રુઓને તેમણે પરાજ્ય કર્યો છે, તેથી તેમને મહાવીર ४. छ. ५५] छ -“ विदारयति कर्माणि तपसा वा विराजते । तपोवीर्येण युक्तश्च यः स वीर इत्युच्यते" अन्य पारे। ४२di 2 प्रा२नी विशिછતાએથી તેઓ યુક્ત હતા, તે વિશિષ્ટતાઓને કારણે જ તેમને મહાવીર કહ્યા છે. આ પ્રકારના વિશેષણવાળા ચરમ તીર્થંકર એક જ છે. તેઓ સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત અને સમસ્ત કર્મોને અંત કરનારા બન્યા છે. સિદ્ધપદની પ્રાપ્તિ કરીને તેઓ કૃતકૃત્ય થઈ ગયેલા હોવાથી તેમને સિદ્ધ કહ્યા છે. કેવળજ્ઞાનરૂપ જ્ઞાનના પ્રભાવથી તેમણે બેધ્ય વસ્તુને સંપૂર્ણ રૂપે જાણેલી હોવાથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧