Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० २ ० १ सू०४ क्रियादीनां द्वित्वनिरूपणम् २१३ तदेव क्रिया, तस्य जीवव्यापाररूपत्वात् सम्यक्त्वरूपा क्रिया सम्यक्त्व क्रिया । एवं मिथ्यात्वक्रियाऽपि । एतावान् विशेषः-मिथ्यात्वम्-अतत्वश्रद्धानम् तस्यापि जीवव्यापाररूपत्वात् । यद्वा-सम्यक्त्ये सति या क्रिया भवति सा सम्यक्त्वक्रिया, तथा मिथ्यात्वे सति या क्रिया भयति सा मिथ्यात्वक्रिया इति । अजीवक्रिया द्विविधा प्रज्ञप्ता, ऐपिथिकी, सांपरायिकी चेति । ईरणम्-ई-गमनं, तद्विशिष्टस्तत्प्रधानो वा पन्था ईपिथस्तत्र भवा ऐर्यापथिकी । व्युत्पत्तिमात्रमिदं प्रदमोक्ततत्वों को करने रूप जो क्रिया होती है वह जीव के व्यापार रूप ही होती है इसलिये सम्यक्त्वरूप क्रिया सम्यक्त्व क्रिया है ऐसा इसका निष्कर्ष जानना चाहिये आगमोक्ततत्वों का श्रद्धान नहीं होना इसका नाम मिथ्यात्व क्रिया है यह मिथ्यात्वरूप क्रिया भी जीय के व्यापाररूप ही होती है जिस क्रिया में जीव का तत्व श्रद्धान रूप व्यापार होता है वह सम्यक्त्व क्रिया है और जिसमें तत्वश्रद्धान रूप व्यापार नहीं होता है अतत्व श्रद्धान रूप व्यापार होता है वह अतत्व श्रद्धान व्यापार रूप क्रिया मिथ्यात्व क्रिया है अथवा सम्यक्त्व के होने पर जो क्रिया होती है वह सम्यक्त्व क्रिया है तथा मिथ्यात्व के होने पर जो क्रिया होती है वह मिथ्यात्व क्रिया है अजीव क्रिया भी दो प्रकार की कही गई है एक ऐयोपथिकी क्रिया और दूसरी सांपरायिकी क्रिया ईर्या नाम गमन का है इस गमन विशिष्ट या इस गमन प्रधान जो पथ होता है वह ईर्यापथ है इस ईपिथ में जो क्रिया होती है वह ऐपिथिकी क्रिया है यह तो શ્રદ્ધા રાખવી તેનું નામ સમ્યફકિયા છે, કારણ કે તે જીવને તત્વશ્રદ્ધાન રૂપ વ્યાપાર (પ્રવૃત્તિ) ચાલે છે. આ રીતે સમ્યકત્વરૂપ ક્રિયાને સમ્યકતક્રિયા કહે છે, એમ સમજવું. આગામેત ત પ્રત્યે શ્રદ્ધા નહીં રાખવી તેનું નામ મિથ્યાત્વ ક્રિયા છે. તે મિથ્યાત્વરૂપ ક્રિયા પણ જીવના વ્યાપાર રૂપ જ હોય છે. જે ક્રિયામાં જીવને તત્વશ્રદ્ધાન રૂપ વ્યાપાર ચાલતું હોય છે, તે ક્રિયાને સમ્યક્ત્વ ક્રિયા કહે છે. પરંતુ જે કિયામાં તત્વશ્રદ્ધાન રૂપ વ્યાપાર ચાલતે નથી. અતત્વશ્રદ્ધાન રૂપ વ્યાપાર જ ચાલે છે, તે ક્રિયાને મિથ્યાત્ય ક્રિયા કહે છે. અથવા સમ્યક્ત્વના સદુભાવમાં જે ક્રિયા થાય છે, તે ક્રિયાનું નામ સમ્યકત્વ ક્રિયા છે અને મિથ્યાત્વના સદુભાવમાં જે ક્રિયા થાય છે, તે ક્રિયાનું નામ મિથ્યાત્વ ક્રિયા છે. અજીવક્રિયા પણ બે પ્રકારની કહી છે
(१) मैया५थिली या मन (२) सांपविली. या
ઈર્યા એટલે ગમન. આ ગમનને જે પથ હોય છે તેને ઈર્યાપથ કહે. છે. તે ઈર્યાપથમાં જે ક્રિયા થાય છે તે ક્રિયાને ઐયપથિકી ક્રિયા કહે છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૧