Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०१ उ० १ सू०४ भावगर्हायां प्रसन्नचन्द्रराजर्षि दृष्टान्तः २३३ शागारं संभृतम् । धनधान्यप्रद्धेसकलद्धिसिद्धिसमृद्धे जनपदे तवाधिकारोऽस्ति । भवत्प्रतापानलसन्तप्ता भवदीयशत्रवो दिगन्तमाश्रिता इव न केऽपि लक्ष्यन्ते । सुरपतिसदृशं भवत्तेजः परिस्फुरति । राज्यलक्ष्मीरनुदिनं शुक्लपक्ष-शशिकलेव संवईमाना लीलायते । पुनः केन कारणेन भवदीयं मनः सखेदमिति विज्ञातुमिभंडार सदा भरपूर बना हुआ है धन धान्य से आप का देश परिपूर्ण है सम्पूर्ण प्रकार की ऋद्धि सिद्धियां इसे अपना निवास स्थान बनाये हुए हैं इस पर आप का अखण्ड साम्राज्य छाया हुआ है आपके प्रता. परूपी अनल (अग्नि ) से सन्तप्त हुए शत्रु ऐसे दृढने पर भी नहीं मिल रहे हैं ऐसा प्रतीत होता है कि मानो वे दिगन्तों का आश्रित करके ही छिप रहे हैं आप का तेज इन्द्र के तेज की तरह चारों ओर चमक रहा है प्रतिदिन राज्यलक्ष्मी राज्यमहल के प्राङ्गण में शुक्लपक्ष की शशिकला की तरह बढती हुई अखण्ड क्रीडा करती रहती है अतः इतना सब कुछ होने पर भी नाथ ! मैं यह जानने के लिये उत्कंठित हो रही हूं कि आप की इस उदासीनता का क्या कारण है ? रानी की इस प्रकार से जिज्ञासा जानकर राजा ने कहा-देवि ! मेरी उदासीनता का कारण यम (मृत्यु) के संदेशको लेकर यमदूतका आना है मालुम पड़ता है कि अब थोड़ेसे ही समय में शत्रु आनेवाला है अतः उसके साथ हमारा जाना अवश्य ही होगा राजा की इस बात को सुनकर रानी ने कहा-नाथ ! आप यह રહે છે. વિવિધ રત્નોથી આપને ભંડાર ભરપૂર છે. ધનધાન્યથી આપણે દેશ પરિપૂર્ણ છે. આપને ત્યાં બધી પ્રકારની અદ્ધિસિદ્ધિ વિદ્યમાન છે. તેના પર આપનું અખંડ સામ્રાજ્ય છે આપના પ્રતાપરૂપી અનલ (અગ્નિ) થી સંતપ્ત થઈને શત્રુઓ એવા તે નાસી ગયાં છે કે ગત્યાં જડતાં નથી. જાણે કે તેઓ દિગન્તાનો આશ્રય લઈને છુપાઈ ગયાં છે. આપનું તેજ ઈન્દ્રના તેજની જેમ ચારે બાજુ ચમકી રહ્યું છે. પ્રતિદિન આપની રાજ્યલક્ષમી શુકલપક્ષના ચન્દ્રની જેમ વૃદ્ધિ પામતી જાય છે. જાણે કે તે રાજ્યલક્ષ્મી આપણું રાજમહેલના પ્રાંગણમાં શુકલપક્ષના ચન્દ્રની કલાની જેમ વૃદ્ધિ પામતી અખંડ કીડા કરી રહી છે. આટલી આટલી સુખ-સમૃદ્ધિ હોવા છતાં આપ શા કારણે ઉદાસ થઈ ગયા छौ, ते तशुपाने ई ५५ २मातुर छु."
રાણની આ પ્રકારની જિજ્ઞાસાને જાણીને પ્રસન્નચન્દ્ર રાજાએ તેને કહ્યું, હે રાણી ! મૃત્યુને પૈગામ લઈને યમને દૂત આવી રહ્યો છે. છેડા જ સમયમાં શત્રુ આવી પહોંચશે, તેની સાથે મારે જરૂર જવું પડશે. તે કારણે આજ મારા મનમાં ઉદાસીનતા વ્યાપી ગઈ છે.”
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧