Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४८
स्थानाङ्गसूत्रे अथवा-दीर्घामेव अद्धां यावद् गर्ह ते गर्हणीयं नतु इस्वां यावत् । तथा-हस्वामेव यावद् गर्हते नतु दीर्घामित्यर्थः । एक एथवा द्विधा कालभेदेन गर्हते गर्हणीयभावानामनेकत्वादिति । अथवा-दीर्घ इस् वा कालमेव गहते । अयं भावःविरहाकुलश्चक्रवाको रात्रि गर्हते यत्-बहुदीर्घयं रात्रिर्या न क्षीयते । संचरणादिप्रतिरुद्धो बुभुक्षापीडितउलूको दिवसं गर्हते यत्-अन्धकारप्रदर्शको बहुदीर्घोऽयं दिवसः, यो न क्षीयते । एवम्-आधिव्याकुलः पुरुषो रात्रिन्दिवरूपं कालं दीर्घत्वेन गर्हते । शातागविष्ठश्च स्वत्वेन रात्रि दिवसं च गर्हते, इति ॥ सू०५॥ एक मास की अपेक्षा से द्विमास आदि का समय दीर्ध होता है इसी तरह कोई एक अल्पकाल तक गर्हणीय की गर्दा करता है अथवा-दीर्घ काल तक ही गर्हणीय की गर्दा करता है थोड़े काल तक गर्हणीय की गर्दा नहीं करता है तथा थोड़े कालतक ही गहीं करता है दीर्घकाल तक गर्हणीयकी गर्दा नहीं करता है अथवा कोई एक दो प्रकारके कालभेदसे गर्हणीय भावों में विविधता होने के कारण गर्हणीय की गर्दा करता है अथवा कोई दीर्ध और इस्व काल मान कर उस की ही गीं करता है जैसे-चिरह से आकुल हुआ चक्रवाक रात्रि की गहीं करता है कि यह रात्रि बहुत दीर्ध बड़ी है जो अभी तक भी क्षीण नहीं हो रही है संचरणादि से प्रतिरुद्ध हुआ बुभुक्षित उल्लू दिवस की गर्दा करता है कि यह दिवस बहुत दीर्ध है जो अभी तक क्षीण नहीं हो रहा है इसी तरह से आधि व्याधि से विकल बना हुआ पुरुष रात्रि और दिन इन दोनों દીર્ઘ ગણાય છે. આ રીતે કઈક સાધુ અલ્પકાળ સુધી ગીંણીયની (પાપની) ગહ કરે છે. અથવા-દીર્ઘકાળ પર્યત પાપની ગહ કરે છે, અલ્પકાળ પર્યન્ત પાપની ગહ કરતો નથી. ત્યારે કેઈ સાધુ એવા હોય છે કે અલ્પકાળ પર્યત પાપની ગહ કરે છે, દીર્ધકાળ પર્યક્ત કરતા નથી. અથવા કેઈક સાધુ એવાં પણ હોય છે કે તે બે પ્રકારના કાળભેથી ગહણીય પદાર્થમાં વિવિધતા હોવાથી ગર્હણીયની નહીં કરે છે. અથવા કોઈ હસ્વકાળને દીર્ઘકાળ માનીને અને કઈ દીર્ઘકાળને અકાળ માનીને તેની જ ગહ કરે છે. જેમકે વિરહથી આકુળ વ્યાકુળ થયેલ ચકલાક પણિ રાત્રિની ગહ કરે છે. તેને એવું લાગે છે કે
આ રાત્રિ ઘણી લાંબી છે–તે હજીપૂરી જ થતી નથી ? ઘુવડ પક્ષી દિવસે દેખી શકતું નથી, તેથી દિવસે તે રાકની શોધમાં નીકળી શકતું નથી. દિવસે બુભૂક્ષિત (ભૂખ્યું) ઘુવડ દિવસની ગહ કરે છે કે આ દિવસ ઘણો લાંબે છે, હજી પૂરો જ થતો નથી! ” એજ રીતે આધિવ્યાધિથી વ્યાકુળ બનેલ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧