Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७०
स्यानाङ्गसूत्रे
D
____ तथा-द्वे स्थाने-आरम्भ-परिग्रहरूपे अपरिज्ञाय, आत्मा केवलेन-विशुद्धन परिपूर्णेन संयमेन-पृथिव्यादिरक्षणलक्षणेन नो संयमयति आत्मानमिति । ___ तथा-द्वे स्थाने-आरम्भ परिग्रहरूपे वस्तुनी अपरिज्ञाय-अप्रत्याख्याय च आत्मा केवलेन-विशुद्धेन, संवरेण-आस्त्रवनिरोधरूपेण, नोन्नैव संकृणोति आस्रवद्वारागि, इति भावः। ___ तथा द्वे स्थाने-आरम्भपरिग्रहरूपे वस्तुनी अपरिज्ञायअप्रत्याख्याय च आत्मा केवलं-परिपूर्ण सर्व-स्वविषयग्राहकम् , आभिनिबोधिकज्ञानम् अभि-अर्थाभिमुखः, अविपयरूपत्वात् नियतः, संशयभिन्नत्वात् , बोधः-वेदनम् , अभिनिबोधः । स तब तक वह नौवाडसहित अब्रह्मविरमणव्रत को पालन करने के लिये समर्थ नहीं होता है ___इसी प्रकार से-" णो केवलेण संजमेणं संजमेज्जा, नो केवलेण संघरेणं संवरेज्जा" आत्मा जब तक ज्ञारिज्ञा से इन आरम्भ परिग्रहरूप दो स्थानों को नहीं जान लेता है और प्रत्याख्यानपरिज्ञा से जब तक इनका परित्याग नहीं कर देता है तब तक वह परिपूर्ण संयम से पृथिव्यादि संरक्षण रूप सतरह प्रकार के संयम से अपने आप को संयमित नहीं कर पाता है इसी प्रकार से वह आत्मा ज्ञ परिज्ञा से
और प्रत्याख्यानपरिज्ञा से इन दोनों स्थानोंको जाने विना और इनका त्याग किये विना आस्रव द्वारा निरोघरूप विशुद्ध संवरको प्राप्त नहीं कर सकता है अर्थात् ऐसा आत्मा आस्रवद्वारको नहीं रोक सकता है। પ્રત્યાખ્યાન પરિણાથી તેમનો ત્યાગ કરતા નથી, ત્યાં સુધી તે નવ વાડ સહિત અબ્રહ્મવિરમણ વ્રતનું (બ્રહ્મચર્ય વ્રતનું) પાલન કરવાને સમર્થ થઈ શકતું નથી.
मेरा प्रमाणे " णो केवलेण संजमेणं संजमेज्जा, नो केवलेणं संवरेणं संवरेज्जा" या सुधी मात्मा से परिज्ञाथी २मा मान मन परिश्र३५ બે સ્થાને ને જાણતા નથી અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી જ્યાં સુધી તેમનો પરિ. ત્યાગ કરતો નથી, ત્યાં સુધી તે પરિપૂર્ણ (વિશુદ્ધ) સંયમથી પિતાના આત્માને સંયમિત કરી શકતું નથી. પૃથ્વીકાય આદિના સંરક્ષણરૂપ ૧૭ પ્રકારને સંયમ કહ્યો છે. આરંભ અને પરિગ્રહના ત્યાગપૂર્વક જ આ સંયમની આરાધના થઈ શકે છે. એ જ પ્રમાણે જ્યાં સુધી આત્મા જ્ઞ પરિજ્ઞાથી આરંભ અને પરિ. ગ્રહના સ્વરૂપને જાણતો નથી અને પ્રત્યાખ્યાન દ્વારા તેમને પરિત્યાગ કરતા નથી, ત્યાં સુધી તે આસ્રવ દ્વારા નિરોધરૂપ વિશુદ્ધ સંવરને પ્રાપ્ત કરી શકતો નથી, એટલે કે એ આત્મા આઅવદ્વારને રોકી શકતું નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧