Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६२
स्थानाङ्गसूत्रे चेत्, अप्रोच्यते-घटादिपदार्थाः मृद्दण्डचक्रचीवरादिभ्यः प्रत्येकं न भवन्ति, तत्समुहायात् तु ते प्रादुर्भवन्तो दृश्यन्ते । एवमदृष्टस्य मोक्षस्यापि ज्ञानक्रियासमुदायात् प्रादुर्भावो भवत्येव, अत्रऽपरोऽपि दृष्टान्तः-यः कोऽपि तरीतुं जाननपि कायव्यापार न करोति, स पुरुषो नद्यां जलप्रवाहेण प्रवहति, एवं ज्ञानवानपि चारिहीनः संसारनद्या प्रमादस्रोतसि प्रवहति । जन्ममरणान्तं न प्राप्नोति ।
यच्च निगदितम्-अनुस्मरणरूपज्ञानमात्रान्मन्त्रादीनां फलं दृश्यते, तद्वद्मोक्षरूपमदृष्टफलमपि ज्ञानस्य भवतीत्यनुमीयते इति, तत्रोच्यते-मन्त्रादिष्टफलप्राप्तौ नहीं होते हैं तो क्या वे इनके समुदाय से भी निष्पन्न नहीं होते हैं ? यदि कही होते हैं तो इसी तरह से यहां पर भी आपको मानकर संतोष करना चाहिये अर्थात् अदृष्ट मोक्ष की प्राप्ति ज्ञानक्रिया के समुदाय में जीय को प्राप्त हो जाती है दूसरा दृष्टान्त भी इस पर ऐसा है कि कोई पुरुष तैरना तो जानता है परन्तु यदि वह जलप्रवाह में पड़ जाता है
और हाथ पैर नहीं चलाता है तो वह पुरुष अवश्य ही नदी के प्रवाह में वह जाता है इसी तरह ज्ञानवान् जीव भी यदि चारित्ररूप क्रिया नहीं करता है उससे विहीन बना रहता है तो वह अवश्य ही प्रमादस्रोतवाली इस संसाररूप नदी में बहता जाता है अर्थात् जन्ममरण के अन्त को प्राप्त नहीं कर पाता है।
तथा-ऐसा जो कहा है कि मन्त्रादिकों का अनुस्मरण रूप ज्ञान मात्र से फल देखने में आता है इसी तरह से मोक्षरूप अदृष्ट फल भी ज्ञान का होता है ऐसा हम अनुमान लगा लेते हैं सो इस पर हमारा દ્વારા બની શકતા નથી. એટલે શું તેમના સમુદાય દ્વારા પણ બની શકતા નથી? આપણે તેમને તે સાધનોના સમુદાય દ્વારા તે અવશ્ય નિર્માણ થતાં જોઈએ છીએ. એ જ પ્રમાણે આપે અહીં પણ એ વાત સ્વીકારવી જ જોઈએ કે અદષ્ટ મોક્ષની પ્રાપ્તિ જીવને જ્ઞાનક્રિયાના સમુદાયથી થઈ શકે છે. આ વાતનું પ્રતિપાદન કરવા માટે બીજું દૃષ્ટાન્ત લઈએ. કોઈ માણસને તરતાં આવડે છે, પરંતુ તે પાણીના પ્રવાહમાં પડીને હાથપગ હલાવવાનું જ બંધ કરે તે તે જેમ પાણીમાં તણાઈ જાય છે, એ જ પ્રમાણે જ્ઞાની જીવ પણ જે ચારિત્રરૂપ ક્રિયા કરતું નથી–સંયમથી વિહીન જ રહે છે–તે તે પણ પ્રમાદ
તવાળી આ સંસારરૂપ નદીના પ્રવાહમાં તણાયા જ કરે છે, એટલે કે જન્મ મરણના ફેરા કર્યા જ કરે છે.
તથા એવું જે કહેવામાં આવ્યું છે કે “મંત્રાદિના અનુસ્મરણરૂપ જ્ઞાન માત્રનું ફલ જોવામાં આવે છે, તે જ્ઞાનને પ્રતાપે મોક્ષરૂપી અદષ્ટ ફળની પ્રાપ્તિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧