Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०६
स्थानाङ्गस्त्रे तत्पतिपक्षभूता अरूपिणाः=न रूपिणः-अरूपिणः सिद्धाः । तथा-सपुद्गलाश्चव अपुद्गलाश्चैव । तत्र-सपुद्गलाः कर्मादिषुद्गलपन्तः संसारिणो जीवाः, तत्पतिपक्षभूताः अपुद्गलाः सिद्धाः । तथा-संसारसमापनकाश्चैव असंसारसमापनकाश्वत्र । तत्र-संसारसमापनका:-संसारं भवसमापनका प्रतिपन्नाः-संसारिणो जीवाः, तद्भिना असंसारसमापनकाः-सिद्धाः । तथा-शाश्वताश्चैव अशाश्वताश्चव । जीव हैं जितने भी शरीर सहित जीव हैं वे सब सरूपी जीव हैं और इनके प्रतिपक्षनूत जीव अरूपी जीव हैं जीव के साथ जब तक शरीर का सम्बन्ध रहता है तब तक वह संसारी जीव माना गया है और इसी कारण यह संस्थान वर्णादि वाला कहा गया है सिद्ध जीव शरीर से रहित होकर ही सिद्ध बने हैं अतः वे संस्थान वर्णादिवाले नहीं अरूपी कहे गये हैं सपुदल और अपुद्गल के भेद से भी जीव दो प्रकार के कहे गये हैं कर्मादिपुगलों सहित जीव सपुद्गल संसारी जीव हैं और इनके प्रतिपक्ष भूत जीव अपुद्गल मिद्ध माने गये हैं संसारसमापनक और असंसार समापन्नक के भेद से भी जीव दो प्रकार के कहे गये हैं संसार का नाम भव है इस भवरूप संसार को जो प्राप्त होते रहते हैं वे संसार समापनक हैं ये संसार समापनक जीव संसारी जीव हैं और जो इन से भिन्न हैं भवग्रहण से रहित हैं ये असंसार समापनक हैं ऐसे असं. આકારથી રહિત હોય છે તેમને અરૂપી કહે છે. જેટલાં શરીરયુક્ત જીવે છે તે બધાં સરૂપી છે અને શરીરથી રહિત હોય એવાં જીવોને અરૂપી કહ્યાં છે. જીવની સાથે જ્યાં સુધી શરીરને બંધ રહે છે, ત્યાં સુધી તે સંસારી જીવ ગણાય છે અને તે કારણે તે સંસ્થાન (આકાર) વર્ણ આદિથી યુક્ત હોય છે. સિદ્ધ જી અરૂપી હોય છે. શરીરથી રહિત થઈને જ જીવ સિદ્ધ બને છે. તેથી તેઓ સંસ્થાન, વર્ણ આદિથી રહિત હોય છે. માટે જ તેમને અરૂપી માનવામાં આવે છે. સમુદ્રલ અને અપુદ્ગલના ભેદથી પણ જીના બે પ્રકાર પાડી શકાય છે. કર્માદિ પુદ્રોથી યુક્ત અને સમુદ્રલ જી કહે છે. સંસારી જો આ પ્રકારના હોય છે. તેનાથી ભિન્ન એવાં અપકલ જીવોમાં સિદ્ધોની ગણતરી થાય છે.
સંસાર સમાપન્નક અને અસંસાર સમાપન્નકના ભેદથી પણ છ બે પ્રકારના હોય છે. ભવરૂપ સંસારને જે જ પ્રાપ્ત કરતાં રહે છે તે જીવોને સંસાર સમાપન્નક કહે છે. સંસારી જી આ પ્રકારના હોય છે. જે જીવે ભવગ્રહણથી રહિત થઈ ગયાં છે તેમને અસંસાર સમાપનક કહે છે. સિતોની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧