Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० १ उ०१ सू०४६ समयनिरूपणम् __ १२३ टीका-'एगे' इत्यादि
समयः-निर्विभागः सर्वस्नूक्ष्मकालांशः, स च शास्त्रप्रसिद्धात् जीर्ण पट्टशाटिकापाटनदृष्टान्तात् शतपत्रोत्पलवेधदृष्टान्ताद् वा बोध्यः । स समयः-एक: एकत्वसंख्याविशिष्टः। एकत्वं च अतीतानागतयोविनष्टानुत्पन्नत्वेनासत्वाद् वर्तमानस्यैव एकस्य सत्त्वाद् बोध्यम्। अथवा-समयस्य निरंशत्वेनैकत्वादेकत्वं बोध्यमिति।सू०४६। ___ ज्ञानादिक उत्पत्ति स्थिति और विगतियुक्त होते हैं इन में स्थिति जो है वह समयादिरूप ही होती है अतः सूत्रकार समय की प्ररूपणा करते हैं—एगे समए' इत्यादि ॥४६॥
मूलार्थ-समय एक है ॥ ४६॥
टीकार्थ-जिसका विभाग नहीं हो सकता है ऐसा जो सर्वतक्ष्म कालांश है उसका नाम समय है यह शास्त्रप्रसिद्ध जीर्ण पदृशाटिका के फाडने के उदाहरण से या शतपत्रोत्पल के वेधने के दृष्टान्त से योध्य है यह समय एकत्व संख्याविशिष्ट है क्यों कि अतीत और अनागत समय विनष्ट एवं अनुत्पन्न होनेसे एकत्वके रूप में विवक्षित हो जाने के कारण है नहीं अतः एक वर्तमान ही वचता है और यह वर्तमान काल एक समय मात्र होता है इसलिये समय को एक कहा गया है अथवा समय निरंश होने से एक होता है इसलिये उसमें एकता कही गई है ।। सू०४६ ॥
જ્ઞાનાદિ ઉત્પત્તિ, સ્થિતિ અને વિગતિરૂપ હોય છે. તેમાં જે સ્થિતિ હેય છે. તે સમયાદિ રૂપ જ હોય છે. તેથી સૂત્રકાર હવે સમયની ५३५।। 3रे छ-" एगे समए " त्याहि ॥ ४६ ॥
સૂત્રાર્થ–સમય એક છે. જે ૪૬ છે
ટીકાર્યું–જેને વિભાગ થઈ શકતો નથી એવાં કાળના સૌથી સૂક્ષમ અંશને સમય કહે છે. તે શાસ્ત્ર પ્રસિદ્ધ જીણું પટ્ટશાટિકા (વસ્ત્ર) ને ફાડવાના ઉદાહરણ દ્વારા તથા શતપત્ર૫લ (સો પાંખડીવાળું પુષ્પ વિશેષ) ના દેષ્ટાન્ત દ્વારા બેધ્ય છે. એટલે કે તે બે દૃષ્ટાન્ત દ્વારા તેને અર્થ સમજાવવામાં આવ્યું છે. તે સમયમાં અહીં એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે, કારણ કે અતીત અને અનાગત (ભવિષ્યકાળ) કાળરૂપ સમય વિનષ્ટ અને અનુત્પન્ન હેવાથી અસત્વના રૂપે (અસ્તિત્વહીન) બની જતું હોવાથી તેનું અસ્તિત્વજ રહેતું નથી. તેથી એક વર્તમાનકાળનું જ અસ્તિત્વ રહે છે. તે વર્તમાનકાળનું અસ્તિત્વ પણ એક સમયનું જ હોય છે. તે કારણેજ સમયને એક કહ્યો છે અથવા સમય નિરંશ હેવાથી એક હોય છે, તેથી તેમાં એકતા કહી છે. સૂ૦૪૬
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧