Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
c
ome
---
१२८
स्थानास्त्रे इत्थं सिद्धिं निरूप्य सम्प्रति सिद्धिमन्तं निरूपयति- एगे सिद्धे' इत्यादि । सिद्धः-सिध्यति स्म-कृतकृत्योऽभवदिति सिद्धः, सेधतिस्म-अगच्छत् अपुनरावृत्या लोकाग्रमिति या सिद्धः, सितंबद्धं कर्मध्मातं-दग्धं येन स इति निरुक्तरीत्या सिद्धः । सिद्धश्च कर्मप्रपञ्चरहितः । स च एका एकत्वसंख्याविशिष्टः । एकत्वं च द्रव्यार्थतया बोध्यम् । पर्यायार्थतया त्वनन्तत्वमपि । अथवा-सिद्धानामनन्तत्वेऽपि सिद्धत्वरूपं सामान्यमाश्रित्यैकत्वं बोध्यम् । उस द्रव्यार्थता की अपेक्षा से एकसंख्याविशिष्ट कहा गया है तथा पर्यायार्थता की अपेक्षा से सिद्धि में अनन्तता है।
अथवा-कृतकृत्यता का नाम सिद्धि है लोकाग्र का नाम सिद्धि है अणिमादिकों का नाम सिद्धि है फिर भी सामान्य की अपेक्षा इस में एकता है ऐसा जानना चाहिये
सिद्धि का निरूपण करके अब सूत्रकार सिद्धिवाले का निरूपण करते हैं-" एगे सिद्धे " जो कृतकृत्य हो चुके हैं अपुनरावृत्तिरूप से जो लोकके अग्रभागमें पहुँच चुके हैं । अथवा-बद्धकर्मों को जिन्होंने दग्ध कर दिया है वे सिद्ध हैं। ऐसे वे सिद्ध कर्म प्रपञ्चसे रहित होते हैं सिद्ध में एकता द्रव्यार्थता की अपेक्षा से कही गई है, ऐसा जानना चाहिये तथा पर्यायार्थता की अपेक्षासे अनन्तता भी कही गई है। इस प्रकारके सिद्धों में अनन्तता होनेपर भी सामान्यरूप सिद्धस्वरूप को लेकर एकता सिद्धों में प्रकट की गई है। ણામથી પરિણત થયેલે હેવાથી તેને તે દ્રવ્યાર્થતાની અપેક્ષાએ એક કહેલ છે. પર્યાયાર્થતાની અપેક્ષાએ તે સિદ્ધિમાં અનંતતા છે.
अथवा-कृतकृत्यतार्नु नाम सिद्धि छ, ari नाम सिद्धि छ, मणिમાદિકેનું નામ સિદ્ધિ છે, છતાં પણ સામાન્યની અપેક્ષાએ તેમાં એકત્વ સમજવું જોઈએ,
સિદ્ધિનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર સિદ્ધોનું ( સિદ્ધિમાં ગયેલા આત્મसानु) नि३५ :४२ छे-" एगे सिद्धे” २ कृत्य कृत्य य या छ, मे। લોકના અગ્રભાગમાં પહોંચી ગયા છે, જેમનું ત્યાંથી સંસારમાં પુનરાગમન થવાનું નથી, એવાં અને સિદ્ધ કહે છે અથવા પદ્ધકર્મોને જેમણે બાળી નાખ્યાં છે તેઓ સિદ્ધ કહેવાય છે. એવાં તે સિદ્ધ કર્મપ્રપંચથી રહિત હોય છે. સિદ્ધમાં દ્રવ્યાWતાની અપેક્ષાએ એકતા પ્રકટ કરી છે અને પર્યાયાર્થતાની અપેક્ષાએ અનંતતા પણ કહી છે. આ પ્રકારે સિદ્ધોમાં અનંતતા હોવા છતાં પણ સામાન્યરૂપ સિદ્ધ સ્વરૂપની અપેક્ષાએ સિદ્ધમાં એકતા પ્રકટ કરવામાં આવી છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧