Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० १ ० १ ०९ शब्दादिनिरूपणम् वृत्तत्वेन एकमिति । तथा-व्यत्रं-तिस्त्रः अत्रयः कोणा अस्येति व्यस्त्रं-त्रिको णम् । पूर्ववच्चेदमपि चतुर्विधम् । तच्च एकम्-त्र्यसत्वसामान्यापेक्षया । तथाचतुरस्र-चतुष्कोणम् । इदमपि पूर्ववच्चतुर्विधम् । एकत्वं चास्य सामान्यापेक्षया बोध्यम् । तथा-पृथुलं विस्तीर्णम् । तच्च एकम् एकत्वसंख्याविशिष्टम् । अस्मिन् विषयेऽन्यत्र यत् आयतमुच्यते, तदेव चेह दीर्घहस्वपृथुलशब्दैविभज्योच्यते । आयतधर्मत्वाद् दीर्यायपि आयतम् । तच्च आयतं प्रतरघनश्रेणिभेदात्रिविधम् । एकैकं पुनः समपदेशायगाढ विषमप्रदेशावगाहत्वेन द्विविधमिति, पविधमायतम् । यच्चादी आयतभेदयोः इस्वदीर्घयोरभिधानं, तत् वृत्तादिष्वायतस्यैव प्रायः समा. फिर भी वृत्तत्व सामान्य की अपेक्षा से यह एक कहा गया है । तीन कोण जिस संस्थान में होते हैं उसका नाम व्यस्र है पहिले की तरह यह भी चार प्रकार का होता है फिर भी यत्रत्व सामान्य की अपेक्षा यह एक कहा गया है अस्त्र नाम कोने का है जिस संस्थान में चार कोने होते हैं वह चतुरस्र संस्थान है विस्तीर्ण संस्थान का नाम आयत संस्थान है यह आयत संस्थान भी एक है इस विषय में जो अन्यत्र आयत कहा गया है वही यहाँ दीर्घ इस्व पृथुलशब्दों द्वारा विभक्त कर के कहा गया है आयत के धर्म होने से दीर्घादिक भी आयत है। यह आयत प्रतर घन और श्रेणि के भेद से विविध होता है इनमें एक एक आयत समप्रदेशावगाढ और विषमप्रदेशावगाढ के भेद से दो २ प्रकार का होता है। इस तरह से आयत छह प्रकार का हो जाता है आदि में जो आयत के भेद हस्वदीर्घ कहे गये हैं, वे इस बात को बताने के लिये
જે સંસ્થાન (આકાર ) માં ત્રણ ખૂણા હોય છે, તે સંસ્થાનને વ્યસ (ત્રિકોણાકાર) સંસ્થાન કહે છે. વૃત્તસંસ્થાનની જેમ તેના પણ ચાર પ્રકાર છે, પરંતુ વ્યસૃત્વ સામાન્યની અપેક્ષાએ તેને એક કહેવામાં આવેલ છે. અસ્ત્ર એટલે ખૂણે. જે સંસ્થાનમાં ચાર ખૂણા હોય છે તે સંસ્થાનને ચતુર સંસ્થાન કહે છે વિસ્તીર્ણ સંસ્થાનને આયત સંસ્થાન કહે છે. આ આયત સંસ્થાન પણ એક છે. આ વિષયને અનુલક્ષીને ફરીથી જે આયત સંસ્થાનની વાત કરવામાં આવી છે, તે દીર્ઘ, સ્વ, પૃથુલ આદિ શબ્દ દ્વારા વિભક્ત કરીને આયત સંસ્થાનની જ વાત કરી છે એમ સમજવું, કારણ કે આયત સંસ્થાનના ધર્મરૂપ દીર્ઘ, હસ્વ આદિ પણ આયત જ છે. તે આયતના (१) प्रत२, (२) धन (3) शिना लेथ a प्र४२ य छ, ते प्रत्येना સમપ્રદેશાવગાઢ અને વિષમપ્રદેશાવગાઢ નામના બબ્બે ભેદ પડે છે. આ રીતે આયતના કુલ છ ભેદ છે. શરૂઆતમાં આયતના જે હસ્વ અને દીર્ઘ નામના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧