Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०१ उ० १ २०४४ कायव्यायाममेदनिरूपणम्
सुरमणुयाणं तंसि तंसि समयसि ॥ सू० ४४ ॥ ___ छाया-एकम् उत्थानकर्म बलवीर्यपुरुषकारपराक्रमं देवासुरमनुजानां तस्मिन् तस्मिन् समये ॥ मू० ४४॥
टीका-'एगे उट्ठाण' इत्यादि
देवासुरमनुनानां तस्मिन् तस्मिन् समये उत्थानकर्मबलवीर्य पुरुषकारपराक्रमम् -तत्र उत्थानम् ऊ भवनरूपा चेष्टा कर्म-क्रिया-गमनादिरूपम् , बलम्-शारीरिकशक्तिः, वीर्यम् आत्मनः शक्तिः, पुरुषकार:=पुरुषत्वाभिमानः, पराक्रमः उत्साहः, एषां समाहारद्वन्द्वः, उत्थानादिकं प्रत्येकम् एकम् एकत्वसंख्याविशिष्टम् । उत्थानादयश्च वीर्यान्तरायक्षयक्षयोपशमसमुत्पन्ना जीवपरिणामविशेषाः। वीर्यान्तरायक्षयक्षयोपशमवैचित्र्यात् उत्थानादिकमेकैकं यद्यपि जघन्यादि भेदैरनेकविधम् , तंसि तंसि समयंसि ॥४४॥
मूलार्थ-देव, असुर, मनुष्य इनके उत्थान कर्म, बल, वीर्य, पुरषकार और पराक्रम उस उस समय में एक होता है ॥ ४४ ॥
टीकार्थ-उर्वी भवनरूप चेष्टा का नाम अर्थात् उठने का नाम उत्थान है गमनादिरूप क्रिया का नाम कर्म है शारीरिक शक्ति का नाम बल है आत्मा की शक्ति का नाम वीर्य है पुरुषत्वाभिमान-पुरुषार्थ-का नाम पुरस्कार है उत्साह का नाम पराक्रम है इनमें से प्रत्येक देव, अत्तुर
और मनुष्यों को उस २ काल में एक ही होता है ये उत्थान आदिक वीर्यान्तरायकर्म के क्षय और क्षयोपशमसे उत्पन्न होते हैं, अतः ये जीव के ही परिणाम विशेषरूप माने गये हैं। यद्यपि ये उत्थानादिक प्रत्येक, वीर्यान्तराय के क्षय और क्षयोपशम की विचित्रता को लेकर तसि समयसि" ॥ ४४ ॥
सूत्रा--३१, असु२ भने मनुष्याना त्यान, भ, मन, वाय, पुरुष કાર અને પરાક્રમ તે તે સમયે એક હોય છે,
ટકાઈ–-ઉત્થાન એટલે ઉઠવું તે અથવા ઉર્ધ્વ-ભવનરૂપ ચેષ્ટા. એટલે કે ઉઠવાની ક્રિયાને ઉથાન કહે છે. ગામનાદિરૂપ ક્રિયાને કર્મ કહે છે. શારીરિક શક્તિને બળ કહે છે. આત્મિક શક્તિને વિય કહે છે. પુરુષત્વાભિમાન પુરુષાર્થનું નામ પુરસ્કાર છે, અને ઉત્સાહનું નામ પરાક્રમ છે. તે ઉત્થાન આદિ છ ક્રિયાઓમાંથી એક જ સમયે દેવ, અસુર અને મનુષ્યમાં એક જ ક્રિયાને સદ્દભાવ હોય છે. વીર્યાન્તરાય કર્મના ક્ષય અને ક્ષયોપશમથી તે ઉથાન આદિની ઉત્પત્તિ થાય છે, તેથી તેમને જીવના જ પરિણામ વિશેષરૂપ માનવામાં આવ્યાં છે. જો કે વીર્યાન્તરાયના ક્ષય અને ઉપશમની વિચિત્રતાને લીધે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧