Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७८
आचाराङ्गसूत्रे नन्वेवं धर्माधर्मद्रव्ये एव समाद्रियेताम् , किमाकाशद्रव्यावलम्बनेन, आकाशकार्यावगाहसाहाय्यं धर्माधर्मद्रव्याभ्यामेव संपद्येत ?, इति चेत् , उच्यते-सिद्धान्ते तयोर्जीवादिगतिस्थितिसाधकत्वेन सिद्धान्तितत्वादवकाशं दातुं तौ न प्रभवतः । अन्यसाध्यं कार्यमन्यो न साधयति, अन्यथाऽतिप्रसंगात् । लोकेऽपि चक्षुस्साध्यं दर्शनकार्य न श्रोत्रं साधयति ।
ननु केवलज्ञानस्य योऽनन्ततमो भागस्तत्ममाणमेव नभोद्रव्यम् , तस्य चानन्ततमभागपरिमितं लोकाकाशम् , एतादृशेऽल्पतमरूपे लोकाकाशे लोकाकाश
शङ्का-यदि ऐसा हो तो धर्मद्रव्य और अधर्मद्रव्य ही स्वीकार करलेने चाहिये, फिर आकाश की क्या आवश्यकता है ? आकाश का कार्य अवगाह देना है सो वह कार्य धर्मद्रव्य और अधर्मद्रव्य से ही सम्पन्न हो जायगा ।
समाधान-आगम में धर्मद्रव्य और अधर्मद्रव्य को गति और स्थिति में ही सहायक बतलाया है, इस लिए वह अवकाश देने में समर्थ नहीं है, और का कार्य कोई और नहीं कर सकता । अगर ऐसा होने लगे तो सर्वत्र गडबड हो जायगा। लोक में चक्षुका देखना कार्य कान नहीं कर सकता ।
शा--केवल ज्ञान का जो अनन्तवा भाग है उसी के बराबर आकाशद्रव्य है, और आकाश-द्रव्य का भी अनन्तवा भाग लोकाकाश है तो इतने छोटे से लोकाकाश में समस्त लोकव्यापी और असंख्यात प्रदेशवाले धर्मद्रव्य का, अधर्मद्रव्य का, अनन्तानन्त जीवों का
શંકા–જે એ પ્રમાણે છે તે ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યને સ્વીકાર કરી લેવું જોઈએ, ફરીને આકાશની શું આવશ્યકતા છે? આકાશનું કાર્ય અવગાહઅવકાશ આપે તે છે, તે કાર્ય ધર્મદ્રવ્ય અને અધર્મ દ્રવ્યથી જ સંપન્ન થઈ જશે.
સમાધાન--આગમમાં ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યને ગતિ અને સ્થિતિમાં સહાયક બતાવ્યા છે, એટલા માટે તે અવકાશ આપવામાં સમર્થ નથી. બીજાનું કાર્ય કઈ બીજે નહિ કરી શકે, જે એમ થવા લાગશે તે સર્વત્ર ગડબડ થઈ જશે. જગતમાં નેત્રથી જોવાનું કાર્ય કાન કરી શકતા નથી.
શંકા-કેવલજ્ઞાનને જે અનંત ભાગ છે તેના બરાબર આકાશદ્રવ્ય છે, અને આકાશદ્રવ્યને પણ અનંતમે ભાગ લે કાકાશ છે, તે એવડા નાના સરખા કાકાશમાં સમસ્ત લેકવ્યાપી અને એ સંખ્યાત પ્રદેશવાળા ધર્મદ્રવ્યને, અધર્મ,
શ્રી આચારાંગ સૂત્ર : ૧