Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४४
आचारागसूत्रे पीडयत्यात्मानमिति ज्ञानरूपाशुद्धचेतनया सहितश्चेतनावानित्युच्यते । चेतनावानिति कथञ्चिदुच्यते; आत्मा वस्तुतश्चेतनास्वरूप एवास्ति । आत्मनो गुणश्चेतनेति सर्वेषां मतं, तदभिप्रायेण चेतनावानित्युक्तम् । चेतना द्विविधा-शुद्धा, अशुद्धा चेति । ज्ञानचेतनैव शुद्धचेतना। कर्मचेतना, तथा कर्मफलचेतना चाशुद्धचेतनोच्यते ।
(४) उपयोगवत्त्वनिरूपणम्
अयमात्मा निश्चयनयेन केवलज्ञानकेवलदर्शनरूपाभ्यां शुद्धोपयोगाभ्यां सहितो व्यवहारनयेन मतिज्ञानाद्युपयोगयुक्तश्चेत्यतोऽयमुपयोगवानित्युच्यते । 'आत्मा को कर्म पीडित करते हैं। इस प्रकार के ज्ञानरूप अशुद्ध चेतना से युक्त है, अत एव आत्मा चेतनावान् कहलाता है। आत्मा को किसी अपेक्षा से ही चेतनावान् कहते हैं, वास्तव में तो आत्मा चेतनारूप ही है। 'चेतना आत्मा का गुण है' ऐसा सबका मत है, इसी अभिप्राय से उसे चेतनावान् कह दिया है। चेतना दो प्रकार की है-शुद्ध चेतना और अशुद्ध चेतना। ज्ञान चेतना ही शुद्ध है। कर्मचेतना और कर्मफलचेतना अशुद्ध चेतना है।
(४) उपयोगवत्त्वयह आत्मा निश्चयनय से केवलज्ञान और केवलदर्शनरूप शुद्ध उपयोगों से युक्त है । व्यवहारनय से मतिज्ञान आदि उपयोगों से युक्त है, अत एव आत्मा उपयोगवान् कहलाता है। કર્મો પીડિત કરે છે એ પ્રકારના જ્ઞાનરૂપ અશુદ્ધ ચેતનાથી યુક્ત છે એટલા માટે આત્મા ચેતનવાનું કહેવાય છે. આત્માને કેઈ અપેક્ષાથી જ ચેતનવાન કહે છે, વાસ્તવમાં તે આત્મા ચેતનારૂપ જ છે. “ચેતના આત્માને ગુણ છે એ પ્રમાણે સર્વને મત છે. એ અભિપ્રાયથી તેને ચેતનાવાન કહી દીધું છે. ચેતના બે પ્રકારની છે. (१) शुद्ध-येतना मने (२) शुद्ध-येतना. ज्ञानयेतना शुद्ध छ, भयतना અને કમફિલચેતન તે અશુદ્ધ-ચેતના છે.
(४) उपयोगावઆ આત્મા નિશ્ચયનયથી કેવલજ્ઞાન અને કેવલદર્શનપ શુદ્ધ ઉપયોગથી યુક્ત છે. વ્યવહારનયથી મતિજ્ઞાન આદિ ઉપયોગોથી યુક્ત છે. એ કારણે આત્મા ઉપગવાનું કહેવાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧