Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४८
आचारागसूत्रे सोऽस्यास्तीति परिणामी । अनेन 'आत्मा कूटस्थनित्यः' इति मतं निराकृतम् । 'आत्मा कूटस्थनित्यः' इति स्वीकारे पूर्वदशायां यथाविध आत्मा, तथाविध एव ज्ञानोत्पत्तिसमयेऽपि भवेत् , तदा पूर्वमविज्ञातात्मा कथं पदार्थविज्ञाता स्यात् , प्रतिनियतस्वरूपस्याप्रच्युतिरूपता कौटस्थ्यमिति स्वीकारात् । यदि तदा पदार्थविज्ञातृत्वं स्वीक्रियते तदा पूर्वमविज्ञातुर्विज्ञातरूपत्वे परिणामापत्त्या तन्मते कौटस्थ्यभङ्गः । तस्मादात्मनः परिणामित्वमवश्यं स्वीकरणीयम् ।
(६) प्रभुत्वनिरूपणम्अयमात्मा निश्चयनयेन मोक्षतत्कारणरूपशुद्धपरिणामार्थ परिणमनधारण करना परिणाम कहलाता है। यह परिणाम जिस में हो वह परिणामी। इस विशेषण से आत्मा की कूटस्थनित्यता का निराकरण किया गया है । आत्मा कूटस्थ नित्य है, ऐसा स्वीकार करने पर आत्मा जैसा पहले अज्ञाता था वैसा ही ज्ञान की उत्पत्ति के समय भी रहेगा । ऐसी दशा में आत्मा पहले अज्ञाता था तो बाद में पदार्थों का ज्ञाता कैसे होगा ?, क्यों कि आप के मत के अनुसार प्रतिनियत स्वरूप से च्युत न होनाजैसा का तैसा ही बना रहना-कूटस्थता है। अगर बाद में आत्मा को पदार्थों का ज्ञाता स्वीकार करते हो तो पहले जो अज्ञाता था, उस का ज्ञाता के रूप में परिणमन हो गया अतः कूटस्थनित्यता नष्ट हो गई । अत एव आत्मा को परिणामी अवश्य मानना चाहिए । आत्मा कूटस्थ नित्य नहीं वरन् परिणामी नित्य है।
(६) आत्मा का प्रभुत्वनिश्चयनय से आत्मा मोक्ष और मोक्ष के कारणरूप शुद्ध परिणामों के लिए આ વિશેષણથી આત્માની ફૂટસ્થનિત્યતાનું નિરાકરણ કર્યું છે. “આત્મા ફૂટસ્થ નિત્ય છે” એ સ્વીકાર કરવાથી આત્મા જે પહેલાં હતું તે જ જ્ઞાનની ઉત્પત્તિના સમયમાં પણ રહેશે, એવી દશામાં આત્મા પહેલાં અજ્ઞાતા હતા તે પછી પદાર્થોને માતા કેવી રીતે થશે?, કેમકે–આપના મત પ્રમાણે પ્રતિનિયત સ્વરૂપથી ચુત નહિ થતાં જે છે તે જ બની રહે તે કૂટસ્થતા છે. અગર તે પછીથી આત્માને પદાર્થોને જ્ઞાતા સ્વીકાર કરે છે તે પ્રથમ જે અજ્ઞાતા હતે તેનું જ્ઞાતાના રૂપમાં પરિણમન થઈ ગયું, તેથી ફૂટસ્થરૂપ નિત્યતા નાશ પામી ગઈ આ કારણથી આત્માને પરિણામી અવશ્ય માન જોઈએ. આત્મા ફૂટસ્થ નિત્ય નથી પરંતુ પરિણામી નિત્ય છે.
(६) सामान प्रभुत्वનિશ્ચય નય પ્રમાણે આત્મા મેક્ષ અને મોક્ષના કારણરૂપ શુદ્ધ પરિણામે
શ્રી આચારાંગ સૂત્ર : ૧