Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचाराङ्गसूत्रे
जगति खलु बहवो द्रव्यलिङ्गिनो विद्यन्ते, यथा- ' वयं पञ्चणहाव्रतधारिणः सर्वारम्भपरित्यागिनः षट्कायरक्षका अनगाराः स्मः' इति वदन्तो दण्डिशाक्यादयः सन्ति । तत्र केचिदेहशुद्धथे बहूदकस्नायिनो भवन्ति । केचित्स्वनिवासर्थे गृहादिनिर्माणकरणे मृत्तिकापाषाणचूर्णादिषु निक्षेपणेनाप्कायमुपमर्द यन्ति । केचित् स्वोदरपूयै कृष्यादिषु जलसेचनं कुर्वन्ति । केचिच्च देवकुलाद्यर्थं सावधमुपदिशन्ति, पार्थिवीं देवगुर्वादिप्रतिमामनेकघटजलैः स्नपयन्ति । ते हि सविधिजिनपूजायां, प्रतिमाप्रतिष्ठापने बहुविधसचित्तजलैः प्रतिमास्नपने च महाभीमभवसमुद्रादात्मनः समुद्धारो भवतीति मन्यन्ते, उपदिशन्ति च
५०८
संसार में बहुतसे द्रव्यलिंगी हैं। जैसे- ' हम पंचमहाव्रतधारी, सब आरम्भ के त्यागी, और षट्का के रक्षक अनगार हैं ' ऐसा कहने वाले दण्डी तथा शाक्य आदि हैं । इन में कोई-कोई देह की शुद्धि के लिए बहुत-से जल से स्नान करने वाले हैं । कोई अपने रहने के वास्ते मकान आदि बनाने के लिए मिट्टी कंकर और चूने वगैरह में मिलाकर जलकाय की हिंसा करते हैं । कोई अपना पेट भरने लिए कृषि (खेती) में जल सींचते हैं । कोई देकुलादिके लिये सावध उपदेश करते हैं। कोई देव एवं गुरु की पार्थिव प्रतिमा को बहुत से - घडे पानी से स्नान कराते हैं । वे विधिपूर्वक जिनपूजा में और प्रतिमा की प्रतिष्ठा में बहुत प्रकार के सचित्त जल से प्रतिमा के स्नान में, महाभयंकर भवसागर से आत्मा का उद्धार होना मानते हैं और उपदेश देते हैं-
1
સંસારમાં બહુ સંખ્યામાં દ્રવ્યલિંગી છે. જેમ કે- અમે પ ́ચમહાવ્રતધારી, સર્વ પ્રકારના આરભના ત્યાગી અને ષટ્કાયના રક્ષક અણુગાર છીએ’ આ પ્રમાણે કહેવાવાળા ફ્રેંડી તથા શાકય આદિ છે, તેમાંથી કેટલાક તેા દેહની શુદ્ધિ માટે ઘણાજ જલથી સ્નાન કરવાવાળા હોય છે. કેટલાક તે પેાતાને રહેવા માટે મકાન આદિ મનાવવા માટે માટી કાંકરા અને ચુના વગેરેમાં મેળવીને જલકાયની હિંસા કરે છે. કઈ-કઈ પેાતાનું પેટ ભરવા માટે ખેતીમાં જલ સીંચે છે. કેાઈ દેવકુલ વગેરે માટે સાવઘને ઉપદેશ આપે છે, અને કાઈ દેવ અને ગુરૂની પાર્થિવ પ્રતિમાને ઘણાં જ—ઘડા પાણીથી સ્નાન કરાવે છે. તે વિધિપૂર્વક જિનામાં અને પ્રતિષ્ઠામાં ઘણાં જ પ્રકારના સચિત્ત જલથી પ્રતિમાને સ્નાન કરાવામાં મહાલય કર ભવસાગરથી આત્માनो उद्धार थाय छे, मेनुं माने छे भने उपदेश आये छेः
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧