Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५७२
आचाराङ्गसूत्रे
भोगाभिलाषी लोकः=संसारी जीवः इत्यर्थम् = एतदर्थमेव = कर्मबन्धमोहमरणनरकार्थमेव प्रवर्तते इति शेषः ।
अयं भावः - भोगाभिलाषी लोकः शरीरादिपरिपोषणार्थं परिवन्दनमाननपूजनार्थं जातिमरणमोचनार्थ दुःखप्रतिघातार्थं चाग्निशस्त्रसमारम्भं करोति, तत्फलं खलु कर्मबन्ध-मोह-मरण - नरकरूपमेव लभते तस्मादग्निशस्त्रसमारम्भस्य तदेव फलं बोध्यमिति ।
'लोकः पुनः पुनः कर्मबन्धाद्यर्थमेव प्रवर्तते ' इति यदुक्तं, तत् कथं ज्ञायते ? इति जिज्ञासायामाह - ' यदिमम् ' इत्यादि ।
यद् यस्माद्, विरूपरूपैः= नानाविधैः शस्त्रैः = पूर्वोक्तप्रकारैः
अग्निकर्म
जीव वार-बार इसी की इच्छा करते हैं । अथवा भोगों का अभिलाषी संसारी जीव ईस कर्मबंध, मोह मरण और नरक के लिए ही प्रवृत्त होते हैं ।
तात्पर्य यह है - भोगों का अभिलाषी लोक शरीर आदि का पोषण करने के लिए, वंदना, मानना और पूजा के लिए जन्म-मरण से मुक्त होने के लिए और दुःख का प्रतीकार करने के लिए अग्निशस्त्र का समारंभ करता है और फलस्वरूप कर्मबंध, मोह, मरण और नरक रूप फल पाता है । अत एव अग्निशस्त्र के समारंभ का फल वही बंध आदि समझना चाहिए ।
'लोक बार - बार कर्मबंध आदि के लिए ही प्रवृत्ति करता है' यह जो कहा है सो कैसे ज्ञात हुआ ? ऐसी जिज्ञासा होने पर कहते हैं
क्यों कि वह नाना प्रकार के पूर्वोक्तशस्त्रों से अग्नि की विराधना करने वाला અજ્ઞાની જીવ વારવાર તેનીજ ઈચ્છા કરે છે. અથવા ભાગાના અભિલાષી સ`સારી જીવ આ કબંધ, મોહ, મરણ અને નરક માટેજ પ્રવૃત્ત થાય છે.
તાત્પર્ય એ છે—ભાગોના અભિલાષી માણસે શરીર આદિનુ પેષણ કરવા માટે વંદના, માનના અને પૂજાને માટે, જન્મમરણથી મુક્ત થવા માટે અને દુઃખના પ્રતિકાર કરવા માટે અગ્નિશસ્રના સમારભ કરે છે અને લસ્વરૂપ કર્મ બંધ, મોહ, મરણુ અને નરકરૂપ ફૂલને પ્રાપ્ત કરે છે. એટલા માટે અગ્નિશસ્રના સમારંભનું ફૂલ તે મધ આદિ સમજવાં જોઈ એ.
લાક વારં-વાર કર્મબંધ વગેરે માટેજ પ્રવૃત્તિ કરે છે. એવું જે કહ્યું તે કેવી રીતે જાણવામાં આવ્યુ? આ પ્રમાણે જીજ્ઞાસા થવાથી કહે છે——
કેમકે તે નાના પ્રકારના પૂર્વકિત રાશાથી અગ્નિની વિરાધના કરવાવાળા સાવદ્ય
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧