Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
आचारचिन्तामणि-टीका अध्य. १ उ. ५ मू. १ वनस्पतिप्ररूपणा ६०१ साहारणमाहारो, साहारणमाणपाणगहणं च।
साहारणजीवाणं, साहारणलक्षणं एवं" ॥ १८ ॥ (प्रज्ञा० ११५) छाया-साधारणमाहारः, साधारणमानप्राणग्रहणं च।
साधारणजीवानां, साधारणलक्षणमेतत् ॥ १८ ॥ एवं च परस्परानुविद्धानन्तजीवसमूहरूपेण एकशरीरावस्थायिनो जीवाः साधारणशरीरा इति सिद्धम् । एते साधारणजीवशब्देन साधारणशब्देनापि च व्यपदिश्यन्ते।
तेऽनेकविधाः-मूरणकन्द - वज्रकन्द-शर्कराकन्द - रक्तालु-पिण्डालु - लशुनपलाण्डु-गृजन-शृङ्गबेरादयः । वनस्पतेर्मूलसंलग्नो भूम्यन्तर्गतो भागविशेषः कन्दः । एतेऽनन्तजीवपिण्डस्वरूपाः सन्ति ।
साधारण जीवों का आहार साधारण होता है और साधारण प्राणापान का ग्रहण होता है, इस प्रकार उनका यह साधारण लक्षण कहा गया है" ॥१८॥ (प्रज्ञा० ११५)
इस प्रकार सिद्ध हुआ कि एक दूसरे में मिले हुए अनन्तजीवसमूहरूप से एक ही शरीर में रहने वाले साधारण जीव हैं। इन जीवों के लिए 'साधारणजीव' तथा 'साधारण' शब्द का भी व्यवहार किया जाता है।
साधारण जीव अनेक प्रकार के होते हैं । जैसे-सूरणकन्द, वज्रकन्द, शक्करकन्द, रतालू, पिंडालु, लहसुन, प्याज, गाजर, अदरख आदि । वनस्पति के मूलक साथ जुडा हुआ और जमीन के अन्दर रहने वाला हिस्सा कंद कहलाता है। ये कंद अनंत जीवों के पिंड हैं।
સાધારણ જીને આહાર સાધારણ હોય છે અને સાધારણ પ્રાણા પાનનું ગ્રહણ હોય છે. એ પ્રમાણે તેનું આ સાધારણ લક્ષણ કહ્યું છે (૧૮)”
આ પ્રમાણે સિદ્ધ થયું કે એક બીજામાં મળેલા અનન્તજીવસમૂહરૂપથી એક જ શરીરમાં રહેવા વાળાં સાધારણ જીવ છે. એ આને માટે “સાધારણ જીવ' તથા સાધારણ” શબ્દને પણ વ્યવહાર કરી શકાય છે.
સાધારણ જીવ અનેક પ્રકારના હોય છે. જેમ–સૂરણકદ, રતાળું, પિંડાળું, લસણ, ડુંગળી, ગાજર, આદુ આદિ. વનસ્પતિના મૂળની સાથે જોડાએલા અને જમીનની અંદર રહેવાવાળે ભાગ કંદ કહેવાય છે. આ કંદ અનન્ત જીવેના પિંડ છે. प्र. आ.-७६
શ્રી આચારાંગ સૂત્ર : ૧