Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
आचारचिन्तामणि-टीका अध्य. १ उ. ५ सू. १ वनस्पतिमरूपणा ६०७ “गोला य असंखिज्जा, हुंति निगोया असंखया गोले ।
एक्केको य निगोओ अणंतजीवो मुणेयवो" ॥ १ ॥ छाया-गोलाच असंख्येयाः, भवन्ति निगोदा असंख्येया गोले ।
एकैकश्च निगोदः, अनन्त जीवो ज्ञातव्यः॥ १॥ इति । तत्रस्थप्रत्येकजीवस्य तैजसकार्मणे द्वे द्वे शरीरे पृथक पृथक स्तः । तदेकैकं शरीरमनन्तज्ञानावरणीयादियावदनन्तान्तरायकर्मणां वर्गणाभिः संयुक्तं वर्तते । सा चैकैका वर्गणाऽनन्तमूक्ष्मपरमाणुमयो भवतीति मूक्ष्मत्वं निगोदजीवानां सिद्धम् ।
ये च शरीरत्रयाङगुलासंख्येयभागशरीरादिभेदाः पृथिवीकायोद्देशेऽभिहितास्ते वनस्पतिकायानामपि बोध्याः, केवलमनित्थंस्थम् अनियताकारं शरीरसंस्था
_ "अंगुल के एक आकाशप्रदेश में असंख्यात गोले, एक गोले में असंख्यात निगोदशरीर और एक-एक निगोदशरीर में अनंत जीव जानने चाहिए” ॥१॥
निगोद में रहने वाले हरेक जीव के अलग-अलग तैजस और कार्मण शरीर होते हैं, और प्रत्येक शरीर अनन्त ज्ञानावरणीय आदि तथा अनन्त अन्तराय कर्मों की वर्गणाओं से संयुक्त है, वह एक वर्गणा अनन्तसूक्ष्मपरमाणुरूप होती है । इस कथन से निगोदिया जीवों की सूक्ष्मता सिद्ध होती है।
पृथिवीकाय के उद्देश में तीन शरीर तथा अंगुल के असंख्यातवें भाग की अवगाहना आदि का कथन किया है, वह वनस्पतिकाय के लिए भी समझना चाहिए । यहाँ विशेष बात यह है कि वनस्पति जीवों के शरीर का आकार अनियत होता है ।
“અંગુલના એક આકાશપ્રદેશમાં અસંખ્યાત ગેળા,એક ગેળામાં અસંખ્યાત નિગોદ-શરીર અને એક-એક નિગોદ શરીરમાં અનન્તજીવ જાણવા જોઈએ.” [૧]
નિગોદમાં રહેવા વાળા દરેક જીવને અલગ-અલગ તૈજસ અને કાર્મણ શરીર હોય છે, અને પ્રત્યેક શરીર અનન્ત જ્ઞાનાવરણીય આદિ તથા અનન્ત અત્તરાય કર્મોની વર્ગણાએથી સંયુક્ત છે. તે એક વર્ગણા અનન્તસૂમપરમાણુરૂપ હોય છે. આ વચનથી નિગદના જીવોની સૂક્ષ્મતા સિદ્ધ થાય છે.
પૃથ્વીકાયના ઉદ્દેશમાં ત્રણ શરીર તથા અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના આદિનું નિરૂપણ કર્યું છે. તે વનસ્પતિકાય માટે પણ સમજી લેવું જોઈએ. અહિ વિશેષ વાત એ છે કે-વનસ્પતિના છને આકાર અનિયત (નિયમવગરને) હોય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧