Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६८८
आचारागसूत्रे इमे खल्वनगाराभिमानिनो द्रव्यलिङ्गिनो मनागप्यनगारगुणेषु न प्रवर्तन्ते, नापि गृहस्थकृत्यं किश्चित् परित्यजन्तीति दर्शयति–'यदिमम्.' इत्यादि ।
ययस्माद् , विरूपरूपैः विभिन्नस्वरूपैः, शस्त्रैः. शस्त्रं हि द्रव्यभावभेदाद् द्विविधम् , तत्र द्रव्यशस्व-रवकायपरकायोभयकायभेदात त्रिविधम् । तत्र स्वकायशस्त्र-शीतवायोरुष्णवायुः, उष्णवायोश्च शीतवायुः पूर्वदिगादिवायोः पश्चिमदिगादिवायुः स्वकायशस्त्रम् । व्यजन-तालवृन्त-शूर्प-चामर-पत्र-वेलकर्णाभिधारणादयः, धर्मातों यद् बहिरवतिष्ठते वातागमनमार्गे साऽभिधारणा,
तथा-चन्दनोशीरादीनां गन्धाः, अग्निालापतापश्च, तथा मुशलादिना
अनगार होने का अभिमान करने वाले ये द्रव्यलिंगी अनगार के गुणो में तनिक भी प्रवृत्ति नहीं करते और गृहस्थों के किसी कृत्य का त्याग नहीं करते हैं। यह आगे कहते हैं:
___ द्रव्यशस्त्र और भावशस्त्र के भेद से शस्त्र दो प्रकार का है । द्रव्यशस्त्र के तीन भेद हैं-(१) स्वकाय (२) परकाय और (३) उभयकायशस्त्र । उष्णवायु, शीतवायु का और शीतवायु, उष्णवायु का, तथा पूर्वादिदिशाओंका वायु, पश्चिमादिदिशाओं के वायु का स्वकायशस्त्र है, पंखा, तालवृन्त, सूप, चामर, पत्र, कपडा और अभिधारणा आदि, धूप से पीडित पुरुष हवा आने के रास्ते में ठहरता है उसको अभिधारणा कहते हैं ।
तथा-चन्दन, खसखस आदि की गंध, आगकी ज्वाला, ताप आदि परकायशस्त्र है ।
અણગાર હોવાનું અભિમાન કરવાવાળાઓ દ્રવ્યલિંગી (સાચા) અણગારના ગુણમાં જરા પણ પ્રવૃત્તિ કરતા નથી, અને ગૃહસ્થના કેઈ પણ કાર્યને ત્યાગ કરતા નથી તે આગળ કહે છે.
દ્રવ્યશસ્ત્ર અને ભાવશચના ભેદથી શસ્ત્ર બે પ્રકારના છે, દ્રવ્યશાસ્ત્રના ત્રણ ભેદ छ. (१) २१४ाय, (२) ५२४ाय, (3) लयाय-शन, Seqायु, तवायुना भने શીતવાયુ, ઉષ્ણવાયુને તથા પૂર્વાદિ દિશાઓના વાયુને પશ્ચિમ આદિ દિશાઓને વાયુ સ્વકાયશસ્ત્ર છે. વાંસને બનાવેલ તથા તાલપત્રને બનાવેલે પંખે, સૂપડા, ચામર, પત્ર, વસ્ત્રખંડ અને અભિધારણ આદિ, તાપથી પીડિત પુરુષ હવા આવવાના રસ્તામાં ભી જાય છે, તેને અભિધારણ કહે છે.
તથા-ચન્દન, ખસખસ, આદિની ગંધ, અગ્નિ, અગ્નિની જવાલા, તાપ આદિ તથા
શ્રી આચારાંગ સૂત્ર : ૧