Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२९
તથા અનેક અનુભવી મહાનુભાવાએ પોતાની પસ'દગીની મહેાર છાપ આપી છે. અને છેલ્લામાં છેલ્લા વડાદરા યુનિવર્સીટીના પ્રોફેસર કેશવલાલ કામદાર એમ. એ. પેાતાનું સવિસ્તર પ્રમાણપત્ર આપ્યું છે. તે શાસ્ત્રોદ્ધાર કમિટીના કામને આ સ ંમેલન તથા કેન્ફરન્સ હાર્દિક અભિનદન આપે છે. અને તેમના કામને જ્યાં જ્યાં અને જે જે જરૂર પડે-પડિતાની અને નાણાંની તે તે પેાતાની પાસેના કૂંડમાંથી અને જાહેર જનતા પાસેથી મદદ મળે તેવી ઈચ્છા ધરાવે છે.
આ શાસ્ત્રો અને ટીકાઓને જ્યારે આટલી બધી પ્રશંસાપૂર્વક પસંદગી મળી છે, ત્યારે તે કામને મદદ કરવાની આ કાન્ફરન્સ પેાતાની ફરજ માને છે અને જે કાઇ ત્રુટી હાય તે ૫. ૨. શ્રી ઘાસીલાલજી મહારાજની સાંનિધ્યમાં જઈ, બતાવીને સુધારવા પ્રયત્ન કરવા. આ કામને ટલ્લે ચઢાવવા જેવું કાઈ પણ કામ સત્તા ઉપરના અધિકારીઓના વાણી કે વર્તનથી ન થાય તે જોવા પ્રમુખ સાહેબને ભલામણ કરે છે.
(સ્થા. જૈન પત્ર તા. ૪-૫-૫૬)
સ્વતંત્રવિચારક અને નિડર લેખક જૈતસિદ્ધાંત 'ના તંત્રી શેઠ નગીનદાસ ગીરધરલાલના અભિપ્રાય
**
66
શ્રી સ્થાનકવાસી શાસ્રાદ્ધાર સમિતિ સ્થાપીને પૂ. ઘાસીલાલજી મહારાજને સૌરાષ્ટ્રમાં મેલાવી તેમની પાસે બત્રીસે સૂત્રેા તૈયાર કરવાની હિલચાલ ચાલતી હતી ત્યારે તે હિલચાલ કરનાર શાસ્ત્રજ્ઞ શેઠ શ્રી દામેાદરદાસભાઇ સાથે મારે પત્રવ્યવહાર ચાલેલા ત્યારે શેઠ શ્રી દામેાદરદાસભાઇએ તેમના એક પત્રમાં મને લખેલુ કે—
4
આપણા સૂત્રાના મૂળ પાઠતપાસી શુદ્ધ કરી સંસ્કૃત સાથે તૈયાર કરી શકે તેવા સ્થાનકવાસી સંપ્રદાયમાં મુનિશ્રી ઘાસીલાલજી મ. સિવાય મને કે।ઇ વિશેષ વિદ્વાન મુનિ જોવામાં આવતા નથી. લાંખી તપાસને અંતે મે'મુનિશ્રી ઘાસીલાલજીને પસંદ કરેલા છે. ’
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧
શેઠ શ્રી દામેાદરદાસભાઈ પેાતે વિદ્વાન હતા. શાસ્ત્રજ્ઞ હતા તેમ વિચારક પણ હતા. શ્રાવકે તેમજ મુનિએ પણ તેમની પાસેથી શિક્ષા વાંચના લેતા, તેમ જ્ઞાનચર્ચા પણ કરતા. એવા વિદ્વાન શેઠશ્રીની પસંદગી યથાર્થ જ હોય એમાં