Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________ પૂજ્ય આચાર્યશ્રી ઘાસીલાલજી મહારાજનાં બનાવેલાં સૂત્રો કાશમીર....થી...કન્યાકુમારી તેમજ કરાંચી....થી.... કલકત્તા સુધી દરેક સ્થળે હોંશથી વંચાય છે. કારણ કે આવી રીતે શાસ્ત્રો તૈયાર કરવાનું અનેખું કાર્ય હજુ સુધી કઈ કરી શક્યું નથી શ્રી સ્થાનકવાસી જૈન સમાજ ઉ૫રાંત શ્રી દેરાવાસી સંપ્રદાયના મહાન આચાર્યશ્રી રામવિજયસૂરીજી તથા અન્ય મુનિવરોએ તેમજ તેરાપંથી મહાસભા કલકત્તાવાળાએ આ સૂત્રો અપનાવ્યાં છે. દેશ-પરદેશના મેમ્બરે સૂત્રો વાંચી જૈન ધર્મના પ્રતજ્ઞાનને અણમેલો લાભ લઈ રહ્યા છે. હમણાંજ લંડનની ઈન્ડિઆ ફીસ લાયબ્રેરીએ આ સૂત્રો મંગાવ્યાં છે. આપ રૂપીઆ 251-0-0 એકલી મેમ્બર તરીકે નામ નોંધાવી હપ્ત હતું લગભગ રૂપીઆ પાંચ સુધીની કિંમતનાં શાસ્ત્રો વિના મૂલ્ય મેળવી શકે છે. વધુ વિગત માટે લખેઃ છે. ગ્રીન લોજ પાસે, 3. મંત્રી ગરેડીઆકુવા રોડ શ્રી અખિલ ભારત . સ્થા. જૈન રાજકેટ. શાસ્ત્રોદ્ધાર સમિતિ શ્રી આચારાંગ સૂત્ર : 1