Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६९४
आचाराङ्गसूत्रे
सेवनैश्च तथा परिवन्दन - मानन - पूजनाय, परिवन्दनं प्रशंसा, तदर्थं - इतिवाद्यवेणु
3
व्यजनयन्त्रादिप्रचालनादौ,
प्रभृतिवादनादौ, माननं जनसत्कारस्तदर्थ, पूजन-वस्त्ररत्नादिलाभस्तदर्थं वायुयान - वायुयन्त्रादिनिर्माणादौ, तथा जातिमरणमोचनार्थ = देवप्रतिमाभिमुखं नृत्यगीतवादित्रप्रयोगे, व्यजनचामरादिवीजने च, तथा दुःखप्रतिघात हेतु = व्याधिमतीकारार्थं नवीन वैज्ञानिकोद्भावितवायुचिकित्सायां तथा - तालवृन्तादिना वायुकायोद्भावने स= जीवन सुखाद्यर्थी, स्वयमेव वायुशस्त्रं = वायुकायोपमर्दकं शस्त्रं समारभते व्यापारयति अन्यैर्वा वायुकाय शस्त्रं समारम्भयति = प्रयोजयति, अन्यान् वायुशस्त्र समारभमाणान् समनु
तथा परिवन्दन अर्थात् प्रशंशा पाने के लिए, मशकवाद्य और वाँसुरी बजाकर, मानन अर्थात् जनसत्कार के लिए व्यजनयंत्र ( बीजली का पंखा ) गानयंत्र ( रेडियो, ग्रामोफोन आदि) बजाकर, पूजन अर्थात् वस्त्रों एवं रत्नो आदि के लाभ के लिए वायुयान (एरोप्लेने) वायुयंत्र आदि के बनाने में, तथा जन्म-मरण से छुटकारा पाने के लिए, जैसे- जिनप्रतिमा के आगे नृत्य, गीत और वादित्र का प्रयोग करने में, चामर पंखा आदि डुलाने में; तथा दुःख का नाश करने के लिए, जैसे - व्याधि मिटाने के लिए आधुनिक वैज्ञानिको द्वारा निकाली हुई वायुचिकित्सा में तथा ताडपंखा आदि द्वारा वायुकाय की उदीरणा करने में वायुकाय की हिंसा करते हैं । इस प्रकार इस जीवन के सुख के अर्थी स्वयं वायुकाय के धातक शस्त्रों का समारंभ करते हैं, दूसरों से कराते हैं और वायुकाय का समारंभ करने वाले दूसरों का अनुमोदन
તથા પરિવન્દન, અર્થાત્ પ્રશંસા મેળવવા માટે મશકવાદ્ય અને વાંસળી વગેરે ખજાવીને, વ્યજનયંત્ર તથા ગાનયંત્ર (વિજળીથી ચાલતા પંખા અને રેડીએ તથા ગ્રામે ફ્રાન ) વગેરે ખજાવીને, પૂજન અર્થાત્-વસ્ત્રા એવં રત્ના આદિના લાભ માટે વાયુયાન ( એરાપ્લેન) અને વાયુયત્ર આદિ બનાવવામાં. તથા જન્મ-મરણથી છુટવા માટે. જેમકે:-દેવપ્રતિમાની પાસે નૃત્યગીત અને વાજીંત્રના પ્રયોગ કરવામાં, ચામર, પંખા આદિ હલાવવામાં, તથા દુઃખના નાશ કરવા માટે, જેમકે-વ્યાધિ મટાડવા માટે આજકાલના વૈજ્ઞાનિકદ્વારા શેાધ કરાએલી વાયુચિકિત્સામાં, તથા તાડપત્રના પખાદ્વારા વાયુકાયની ઉદીરણામાં વાયુકાયની હિંસા કરે છે. એ પ્રમાણે આ જીવનના સુખના અર્થી પોતે વાયુકાયના ઘાતક શસ્રાના સમારભ કરે છે, બીજાની પાસે કરાવે છે. અને વાયુકાયના સમારંભ કરવાવાળા મીજાને અનુમેદન આપે છે. વાયુકાયના એ
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧