Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य० १ उ. ७ सू. ६ वायुविराधनापरिहारः ७०३ सावधव्यापाराः, परिज्ञाता:ज्ञ-परिज्ञया बन्धकारणतया विदिताः, प्रत्याख्यानपरिज्ञया च परिवर्जिता भवन्ति, स एव परिज्ञातकर्मा-त्रिकरणत्रियोगैः परिवर्जितसकलसावद्यव्यापारः, मुनिर्भवति।
ननु त्रिकरणत्रियोगैर्वायुकायविराधनापरिहारेण यस्तु परिज्ञातकर्मा स एव मुनिर्भवतीत्युक्तं तत्कथमुपपद्यते ? यतो हि गच्छता तिष्ठता आसीनेन स्वपता भुञानेन भाषमाणेन वायुकायविराधना दुष्परिहरा कथं तर्हि मुनिश्चरेत् तिष्ठेत् आसीत शयीत भुजीत भाषेत ? इति । अत्रोच्यते-मुनिनां सर्व स्वकर्तव्यं यतनयैव संपादनीयम् , अत एवोक्तं भगवता-- कर्मबध का कारण जान लिया और प्रत्याख्यानपरिज्ञा से त्याग दिया है वही तीन करण और तीन योग से त्याग करने वाला मुनि होता है।
शंका--'तीन करण और तीन योग से वायुकाय की विराधना का त्याग करने वाले ही मुनि होते हैं। यह कथन किस प्रकार सही हो सकता है ? चलने, ठहरने, बैठने, सोने, आहार करने और भाषण करने में वायुकाय की विराधना से बच नहीं सकते । ऐसी दशा में मुनि कैसे चले, कैसे ठहरे कैसे बैठे, कैसे सोए, कैसे भोजन करे और कैसे बोले ?
समाधान-मुनि को अपनी सब क्रियाएँ यतनापूर्वक ही करनी चाहिए। भगवान्ने कहा है:--
બન્ધનું કારણ છે.” એમ જાણી લીધું છે અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેને ત્યજી દીધા છે, તે ત્રણ કરણ અને ત્રણગથી ત્યાગ કરવાવાળા મુનિ હોય છે.
શંકા–“ત્રણ કરણ અને ત્રણગથી વાયુકાયની વિરાધનાને ત્યાગ કરવાવાળા જ મુનિ હોય છે. આ વચન કેવી રીતે સાચું હોઈ શકે છે? ચાલતાં, બેસતાં,
કાતાં, સુતાં, ભજન કરતાં અને ભાષણ કરતાં વાયુકાયની વિરાધનાથી બચી શકાતું નથી. એવી દશામાં મુનિ કેવી રીતે ચાલે, કેવી રીતે બેસે, કેવી રીતે રોકાય, કેવી રીતે સુવે, કેવી રીતે ભજન કરે અને કેવી રીતે બેલે?
સમાધાન-મુનિએ પિતાની સર્વ ક્રિયાઓ યતના પૂર્વક કરવી જોઈએ, ભગવાને युं छ
શ્રી આચારાંગ સૂત્ર : ૧