Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७०८
आचाराङ्गसूत्रे
मुखवत्रिकाबन्धनं स्वीकुर्वन्त्येव । उक्तञ्च जिनमतिशिष्यपूर्णभद्रगणिकृतातिमुक्तकचरित्रे (लोकेषु ८०-८१-८२ )
"अथानन्य सुखस्तिष्ठन्, पुरतो निश्वलासनः । प्राञ्जलिवंदनद्वारे, दधानो मुखवस्त्रिकाम् ॥ ८० ॥ इत्यादि यावत्
श्रावास श्रुतस्यार्थ - मतिमुक्तमुनिर्मुदा " ॥ २ ॥ इति
विक्रमसंवत्सरे शीत्यधिकद्वादशशत (१२८२) परिमिते पूर्णभद्रगणिना विरचितोऽयमतिमुक्तकचरित्रनाधेयो ग्रन्थः, यस्यास्मिन् विक्रमसंवत्सरे द्वयधिकद्विसहस्र (२००२) परिमिते विंशत्यधिकसप्तशत (७२०) वर्षाणि व्यतीतानि, इतश्च स्फुटमेतदवगम्यते मुखवत्रिकाबन्धनं सादर परिगृहीतं तेषामाचार्यैस्तदनुयायिभिश्च ।
निषेध करते हैं । परन्तु उनके आचार्य मुखवस्त्रिका बांधना स्वीकार करते हैं । जिनपति के शिष्यपूर्णभद्रगणिविरचित ' अतिमुक्तकचरित्र' (श्लोक ८०-८१-८२ ) में कहा हैं :
" पर - पदार्थों में सुख न मानने वाला, निश्चल आसन से सामने हाथ जोडकर मुख पर मुँहपती धारण किये हुआ अतिमुक्तक मुनिने श्रुतका अर्थ सुना ||८०-८२ ॥
विक्रम संवत १२८२ में पूर्णभद्र गणिने यह अतिमुक्तकचरित्र नामक ग्रंथ लिखा है । इस संवत् २००२ तक उसे ७२० वर्ष हो चुके हैं । इस से स्पष्ट ज्ञात होता है कि उनके आचार्योंने और उनके अनुयायियोंने मुखवस्त्रिका का बाँधना आदरपूर्वक अंगीकार किया है ।
કરે છે. પરન્તુ તેમના આચાર્ય મુખવસ્તિકા બાંધવાનું સ્વીકાર કરે છે. જિનપતિના શિષ્ય પૂર્ણ ભદ્રગણિ–વિરચિત ‘ અતિમુક્તકચરિત્ર’માં àાક ૮૦-૮૧-૮૨માં કહ્યું છેઃ
પર પદાર્થોમાં સુખ નહિ માનવાવાળા નિશ્ચલ આસનથી સામે હાથ જોડીને સુખપર સુંહપત્તી ધારણ કરેલા ‘અતિમુક્તક' મુનિએ શ્રુતના અથ સાંભળ્યે. ૫૮૦-૮૨૫
વિક્રમ સંવત્ ૧૨૮૨માં પૂર્ણ ભદ્ર ગણિએ આ અતિમુકતકચરિત્ર નામના ગ્રંથ લખ્યા છે. આ સંવત્ ૨૦૦૨ સુધીમાં તેને ૭૨૦ વર્ષ વ્યતીત થઈ ચૂકયાં છે. એથી સ્પષ્ટ જાણમાં આવે છે કે–તેમના આચાર્યાએ અને તેમના અનુયાયિઓએ મુખવસ્ત્રિકા આંધવાનું આદરપૂર્વક અંગીકાર કર્યુ છે.
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧