Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य. १ उ. ५ मू.१ वनस्पतिजीवपरिमाणम् ६११ ऽसंख्येयगुणाः। शेषास्त्रयः-अपर्याप्तबादरनिगोदाः, अपर्याप्तमूक्ष्मनिगोदाः, पर्याप्तसूक्ष्मनिगोदाश्च प्रत्येकमसंख्येयलोकाकाशप्रदेशपरिमाणाः क्रमशो बहुतरकाः सन्ति । साधारणजीवाश्चैतेभ्यो निगोदपरिमाणेभ्योऽनन्तगुणाः सन्तीति बोध्यम् ।। __यदि लोकाकाशस्यैककस्मिन् प्रदेशे एकैकः प्रत्येकवनस्पतिजीवः स्थाप्यते, तर्हि असंख्याता लोका भ्रियन्ते । यदि तु लोकाकाशस्यकस्मिन् प्रदेशे एकैको निगोदजीवः स्थाप्यते, तर्हि अनन्ता लोका भ्रियन्ते ।
उक्तश्च प्रज्ञापनायाम्-१ पदे। "लोगागासपएसे, परित्तजीवं ठवेहि एक्केकं ।
एवं ठवेज्जमाणा, हवंति लोगा असंखिज्जा" ॥१॥ पर्याप्त जीवों से असंख्यातगुणा हैं । शेष तीन अर्थात् अपर्याप्तबादरनिगोद, अपर्याप्तसूक्ष्मनिगोद
और पर्याप्त सूक्ष्मनिगोद असंख्यात लोकाकाश प्रदेशों के बराबर हैं, और क्रमशः अधिकअधिक संख्या में हैं । साधारण जीव इन से अनन्तगुणा हैं।
यदि लोकाकाश के एक-एक प्रदेश में एक-एक प्रत्येकवनस्पति के जीव स्थापित किये जायँ तो असंख्यात लोक भर जाएँ, और यदि लोकाकाश के एक-एक प्रदेश में एकएक निगोदिया जीव रक्खे जायँ तो अनन्त लोकाकाश भर जाएँ । प्रज्ञापनासूत्र के प्रथम पदमें कहा है
"लोकाकाश के एक-एक प्रदेशमें अगर प्रत्येकवनस्पति के एक-एक जीव रख दिये जायँ तो असंख्यात लोक भर जाए ॥ १॥ તે પ્રત્યેકશરીર-આદરવનસ્પતિ પર્યાપ્ત જીથી અસંખ્યાત ગણા છે. બાકીના ત્રણ અર્થાતુ-અપર્યાપ્તબાદરસિંગદ, અપર્યાપ્તસૂફમનિગોદ અને પર્યાપ્તસૂફમનિગોદ અસંખ્યાત–લોકાકાશ પ્રદેશના બરાબર છે, અને ક્રમશઃ અધિક–અધિક સંખ્યામાં છે. સાધારણ જીવ એનાથી અનન્ત ગણું છે.
જે કાકાશના એક-એક પ્રદેશમાં એક–એક પ્રત્યેક વનસ્પતિના જીવને સ્થાપિત કરવામાં આવે તો અસંખ્યાત લેાક ભરાઈ જાય, અને જે કાકાશના એક–એક પ્રદેશમાં એક–એક નિગોદિયા જીવને રાખવામાં આવે તે અનન્ત લોકાકાશ ભરાઈ જાય. પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં કહ્યું છે કે
લોકાકાશના એક-એક પ્રદેશમાં જે પ્રત્યેક વનસ્પતિના એક-એક જીવ રાખવામાં આવે તે અસંખ્યાત લોક ભરાઈ જાય.’’ | ૧ |
શ્રી આચારાંગ સૂત્ર : ૧