Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य० १ उ. ६ सू. १ त्रसजीवपरिमाणम् ६५३
" पडुप्पन्ना तसकाइया केवइकालस्स निल्लेवा सिया ? गोयमा! जहन्नपए सागरोवमसयसहस्सपुहत्तस्स, उक्कोसतएवि सागरोवमसयसहस्सपुहत्तस्स" ॥ इति ।
विरहापेक्षया त्रसानां निष्क्रमणमुपपातश्च जघन्यत एको द्वौ त्रयो वा भवन्ति, उत्कृष्टतस्तु प्रतरस्यासंख्येयभागप्रदेशपरिमाणाः । वसेषु जीवानां नैरन्तर्येणोत्पत्तिनिष्क्रमो वा जघन्येनैकं समयं द्वौ समयौ त्रीन् वा समयान् भवति । उत्कृष्टतस्त्वावलिकाया असंख्येयभागपरिमितं कालं सततमेवोत्पत्तिनिष्क्रमो वा भवति। नैरन्तर्येणैकजीवस्यावस्थानं तु जघन्यतोऽन्तमुहूर्त त्रसकाये भवति, तदनु स पृथिव्याधेकेन्द्रियेषु समुत्पद्यते । उत्कृष्टतः सातिरेकं सागरोपमसहस्रद्वयं सततं नैरन्तर्येण त्रसकाये तिष्ठति । ततः
"पत्युत्पन्न त्रसकायिक जीव कितने काल के बराबर हैं ? गौतम ! जघन्य पद में एक लाख से नौ लाख तक के सागरोपम के बराबर और उत्कृष्ट पद में भी इतने ही है"।
विरह की अपेक्षा त्रस जीवों का निष्क्रमण और उपपात जघन्य एक, दो या तीन हैं, और उत्कृष्ट प्रतर के असंख्यातवें भागवर्ती प्रदेशों के बराबर है। त्रसकाय में जीवों की निरन्तर उत्पत्ति या च्यवन जधन्य एक समय, दो समय, तीन समयतक है । उत्कृष्ट आवलिका के असंख्यातवें भाग परिमित काल तक निरन्तर उत्पत्ति और च्यवन होता रहता है । निरन्तर एक जीव की स्थिति जघन्य अन्तर्मुहूर्त तक त्रसकाय में होती है और उसके बाद वह पृथ्वीकाय आदि एकेन्द्रिय में उप्तन्न होता है। उत्कृष्ट कुछ अधिक दो हजार सागरोपमतक निरन्तर सकाय में ठहर सकता है। तत्पश्चात्
પ્રત્યુત્પન્ન ત્રસકાયિક જીવ કેટલા કાલની બરાબર છે? ગૌતમ! જઘન્ય પદમાં એક લાખથી નવલાખ સુધીના સાગરોપમની બરાબર અને ઉત્કૃષ્ટ પદમાં પણ मेसir ."
વિરહની અપેક્ષા ત્રસ જેનું નિષ્ક્રમણ અને ઉપપાત જઘન્ય એક, બે અથવા ત્રણ છે. અને ઉત્કૃષ્ટ પ્રતરના અસંખ્યાતમા ભાગવત્તર પ્રદેશની બરાબર છે. ત્રસકાયમાં જેની નિરંતર ઉત્પત્તિ અથવા નિષ્ક્રમણ (યવન) જઘન્ય એક સમય, બે સમય અથવા ત્રણ સમય સુધી છે. ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ પરિમિત કાલ સુધી નિરંતર ઉત્પત્તિ અને નિષ્ક્રમણ (નિકળવું ) થતું રહે છે. નિરંતર એક જીવની સ્થિતિ જઘન્ય અન્તમુહૂર્ત સુધી ત્રસકાયમાં હોય છે. અને તે પછી તે પૃથ્વીકાય આદિ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટ કાંઈક અધિક બે હજાર સાગરેપમ સુધી
શ્રી આચારાંગ સૂત્ર : ૧