Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य. १ उ. ७ स. १ वायुकायविराधनाविवेकः ६७९ जानाति स बहि: परकीय सुख दुःखं वा जानाति । ममात्मनि दुःखमसातवेदनीयकर्मोदयात् समापतितं, सुखमपि सातवेदनीयकर्मादयात् स्वानुभवसिद्धम् , एवं सात्मगतसुखदुःखप्रत्यक्षेण परकीयसुखदुःखानुमानं कर्तुं शक्नोतीत्यर्थः । उक्तमर्थं दृढीकर्तुं पुनस्तमेव परावर्तयन्नाह--' यः बहिर्जानाति '. इत्यादि । ___यः, बहिः परात्मगतं सुखं दुःखं वा जानाति, स अध्यात्म-स्वात्मगतं सुख दुःखं वा जानाति । परेषां स्वस्य च सुखदुःखयोरनुकूलपतिकूलवेदनीयरूपे स्वरूपे साम्यादिति भावः।
यहा-परविराधनापरिहारेण तत्फलभूतं स्वात्मनः सुख, तथा परपीडनेन तत्फलभूतं स्वात्मनो दुःखं भवति, एवं परकीयमेव सुख दुःखं वा वह बाह्य अर्थात् दूसरे के सुख-दुःख को जानता है । मेरै आत्मा में असातावेदनीय कर्म के उदय से दुःख आया है और सातावेदनीय कर्म के उदय से सुख स्वानुभव सिद्ध है । इस प्रकार अपने आत्मा का सुख और दुःख जो प्रत्यक्ष से जानता है, वह दूसरों के सुख-दुःख का अनुमान कर सकता है । इसी अभिप्राय को पुष्ट करने के लिए यही बात पलटकर कहते हैं-जो बाम को जानता है वह अध्यात्म को जानता है।
अर्थात्-जो पराये सुख-दुःख को जानता है वह अपने आत्मा के सुख दुःख को जानता है । पराये और अपने सुख-दुःख का अनुकूल वेदन और प्रतिकूल वेदन रूप स्वरूप समान है।
__ अथवा-परको पीडा पहुंचाने का त्याग करने से सुखरूप फल प्राप्त होता है और पीडा पहुंचाने से दुःख मिलता है । इस प्रकार पराया सुख और दुःख
અર્થાત બીજાના સુખ-દુખને જાણે છે. મારા આત્માને વિષે અસાતવેદનીય કર્મના ઉદયથી દુઃખ આવ્યું છે, અને સાતાદનીય કર્મના ઉદયથી સુખ સ્વાનુભવસિદ્ધ છે. આ પ્રમાણે પિતાનાં આત્માનાં સુખ-દુઃખનું અનુમાન કરી શકે છે. એ અભિપ્રાયને પુષ્ટ કરવા માટે એજ વાત પલટાવીને કહે છે-જે બાહાને જાણે છે તે અધ્યાત્મને જાણે છે.
અર્થાત્ –જે પરાયા સુખ-દુઃખને જાણે છે, તે પિતાના આત્માના સુખ-દુઃખને જાણે છે. પરાયા–બીજાના અને પિતાના સુખ-દુઃખનું અનુકૂલ વેદના અને પ્રતિકૂલ વેદનરૂપ સ્વરૂપ સમાન છે.
અથવા–બીજાને પીડા પહોંચાડવાના ત્યાગ કરવાથી સુખરૂપ ફલ પ્રાપ્ત થાય છે. અને પીડા પહોંચાડવાથી દુખ મળે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧