Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि -टीका अध्य० १ उ. ५ सू. ५ वनस्पतिकायहिंसाकारणानि ६२७
अपरञ्च - उमास्वातिवाचककृतमकरणे
' मध्या कुसुमैः पूजा' इति । ' गन्धवासाक्षतैः स्रग्भिः ' इति । 'प्रधानैश्च फलैः पूजा' इत्यादि । किश्च
"न शुष्कैः पूजयेदेवं, कुसुमैर्न महीगतैः ।
न विशीर्णदलैः स्पृष्टै - शुभैर्नाविकासिभिः " ॥ १ ॥
6
न शुष्कैः पूजयेद्देवं कुसुमैर्न महीगतैः ' - इत्यनेन ' आर्द्रं स्त्रोटि तैश्व कुसुमैदैवं पूजयेत् ' - इत्यर्थोऽवगम्यते । अहो ! कीदृशो महासावद्योपदेशस्तेषाम् ! एवं देवमन्दिरादौ कदलीस्तम्भादिरोपणेन,
अशोकादिवृक्षपत्रैर्वन्दन
पञ्चाशकवृत्ति उमास्वातिकृत प्रकरण में कहा है
I “गंध, वास और
।
"
पूजा की जाती है "
" मध्या में फूलों से मालाओं से पूजा होती है । भी कहा है-
पूजा की जाती है उत्तम फलों से
"
अक्षत से तथा इत्यादि । और
""
'सूखे, जमीन पर गिरे हुए, टूटी पँखुडीवाले, छुए हुए, खराब और विना खिले फूलों से पूजा नहीं करनी चाहिए " ।
(
सूखे और जमीन पर गिरे हुए फूलों से पूजा नहीं करनी चाहिये ' इसका अभिप्राय यह हुआ कि ताजे और तोडे हुए फूलों से पूजा करनी चाहिये अरेरे! उनका वह कैसा सावध उपदेश है ।
इस प्रकार देवमंदिर आदि में कदलीस्तंभ खडा करके, अशोक वृक्ष के पत्तों से
પંચાશકવૃત્તિ ઉમાસ્વાતિકૃત પ્રકરણમાં કહ્યું છે—
6
‘મધ્યાહ્નમાં ફૂલાવડે પૂજા કરવામાં આવે છે. ' · ગંધ, વાસ અને અક્ષતથી તથા માળાએથી પૂજા થાય છે.' · ઉત્તમ ફળેાથી પૂજા કરવામાં આવે છે. ’ ઈત્યાદિ બીજું પણ કહ્યું છે કેઃ——
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧
"C
· સૂકાં, જમીન પર ખરી પડેલાં, જેની પાંખડી તુટી ગઇ હાય, સ્પર્શ કરાએલાં, ખરાખ અને ખિલ્યા વિનાનાં ફૂલેાથી પૂજા નહિ કરવી જોઈ એ. ”
‘સૂકાં અને જમીન પર ખરી પડેલાં ફૂલા વડે પૂજા ન કરવી જોઈએ ? આને અભિપ્રાય એ થયા કે લીલાં અને તાજાં તાડેલાં ફૂલેાથી પૂજા કરવી જોઇએ. અરેરે! તેઓના આ સાવદ્ય ઉપદેશ કેવા છે ?
આ પ્રમાણે દેવમંદિર આદિમાં કેળના સ્થંભ ઉભા કરીને અશાકવૃક્ષનાં પાંદડાંથી