Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य. १ उ. ५ सू. १ वनस्पतिप्ररूपणा ६०५
गूढशिराकमिति गूढाः अलक्ष्यमाणाः शिरा-नाडीजालं तन्तुजालमिति वा यस्य तत् । प्रणष्टसंधीति-प्रणष्टः सर्वथाऽनुपलक्ष्यमाणः, सन्धिःपत्रद्वयसंयोगरूपा भागो यस्य तत् । एतादृशं पत्रं सक्षीरं सदुग्धम् , निःक्षीरम् अनुत्पन्नदुग्धंवा तदनन्तजीवं विजानीहीत्यर्थः। ____ एवमन्येऽप्यनेकविधाः शैवालादयोऽनन्तजीवाः स्वबुद्ध्या गुरुगमेन वा परिभावनीयाः। विस्तरतस्तु जिज्ञासुभिः प्रज्ञापनासूत्रं विलोकनीयम् ।
सूक्ष्मनिगोदास्तु भगवद्वचनावगम्या एव, अनन्तशरीरसंघाते सत्यप्यतिसूक्ष्मत्वानास्माकं चक्षुःपथेऽवतरन्ति । " आणागिज्झा एए चक्खुप्फास न ते इंति" इति वचनात् । उक्तश्च प्रज्ञापनायां सदृष्टान्तं निगोदजीवस्वरूपं, यथा
__ इसी प्रकार सेवार आदि अन्यान्य वनस्पतियों को भी अपनी बुद्धि से या गुरुगम से अनंतजीववाली समझ लेनी चाहिए । जिन्हें विस्तारपूर्वक जानना हो उन्हें प्रज्ञापनासूत्र देखना चाहिए।
सूक्ष्म निगोद भगवान् के वचन से ही समझे जा सकते हैं। एक शरीर में अनंत जीवों का पिण्ड होने पर भी वे जीव इतने सूक्ष्म होते हैं कि हम अपने नेत्रों से (आगम) उन्हें नहीं देख सकते । कहा भी है-"ये जीव सर्वज्ञकी आज्ञा से ही ग्रहण किये (जाने) जाते हैं । आखे उन्हें नहीं देख सकती" । प्रज्ञापना सूत्र में उदाहरण के साथ निगोद का स्वरूप इस प्रकार बतलाया है--
એ પ્રમાણે સેવાળ આદિ જૂદી–જૂદી વનસ્પતિઓને પણ પિતાની બુદ્ધિથી અથવા ગુરુગમથી અનંતજીવવાળી સમજી લેવી જોઈએ, જેને વિસ્તારપૂર્વક જાણવાની ઈચ્છા હોય તેઓએ પ્રજ્ઞાપનાસૂત્ર જોઈ લેવું જોઈએ.
સૂક્ષ્મનિગોદ ભગવાનના વચનથી જ સમજી શકાય છે (જાણી શકાય છે). એક શરીરમાં અનંત જીના પિંડ હોવા છતાં પણ તે જીવ એટલા સૂક્ષ્મ હોય છે કે આપણે આપણ નેત્રથી તેને જોઈ શકતા નથી. કહ્યું પણ છે કે –“તે જીવ સર્વજ્ઞની આજ્ઞા (આગમ)થી જ ગ્રહણ કરવામાં આવે છે–જાણવામાં આવે છે, નેત્રથી તે જોઈ શકાતા નથી. ” પ્રજ્ઞાપના સૂત્રમાં ઉદાહરણની સાથે નિગદનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે
શ્રી આચારાંગ સૂત્ર : ૧