Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसत्रे ___ साधारणनामकर्मप्रभावादनन्ता अपि जीवा एकस्मिन्नेव काले सहैवोत्पत्तिदेशे तिष्ठन्ति, सहैव पर्याप्ति निवर्तयन्ति, सहैव प्राणापानयोग्यपुद्गलानुपाददते, सहैव च तेषामाहारादिपुद्गलग्रहणम्, तस्मान्न काचिदनुपपत्तिरिति । उक्तञ्च भगवता" समयं वकंताणं, समयं तेसिं शरीरनिवित्ती।
समयं आणग्गहणं, समय उस्सानीसासा ॥ १६ ॥ एक्कस्स उ जं गहणं, बहूण साहारणाण ते चेव ।
जं बहुयाणं गहणं, समासओ तंपि एगस्स ॥ १७॥ छाया-समकं व्युत्क्रान्तानां, समकं तेषां शरीरनिवृत्तिः ।
समकमानग्रहणं, समकमुच्छ्वासनिःश्वासौ ॥१६॥ एकस्य तु यद् ग्रहणं, बहूनां साधारणानां तदेव ।
यद् बहुकानां ग्रहणं, समासतस्तदप्येकस्य ॥ १७ ॥ साधारणनामकर्म प्रभाव से अनन्त जीव एक ही काल में साथ ही उत्पत्ति देश में उत्पन्न होते हैं, साथ ही पर्याप्तिया पूर्ण करते हैं, साथ ही प्राणापान के योग्य पुद्गलों को ग्रहण करते हैं और साथ ही आहार आदि के योग्य पुद्गलों को ग्रहण करते हैं । अत एव इस कथन में तनिक भी अयुक्ति नहीं है । भगवान् ने कहा है
___"साथ ही वे जीव उत्पत्तिदेश में आते हैं, साथ ही उनका शरीर बनता है, साथ ही प्राण ग्रहण करते हैं, साथ ही उच्छास-निःश्वास होते हैं (१६) एक जीव जो ग्रहण करता है वह बहुत जीवों के लिए समान होता है और बहुत जीव जो ग्रहण करते हैं वह एक जीव के लिए भी होता है (१७)
સાધારણ નામકર્મના પ્રભાવથી અનન્ત જીવ એકજ કાલમાં સાથેજ ઉત્પત્તિદેશમાં ઉત્પન્ન થયા છે. સાથે જ પર્યાપ્તિએ પૂર્ણ કરે છે. સાથે જ પ્રાણઅપાનના યોગ્ય-પુગલેને ગ્રહણ કરે છે, અને સાથેજ આહાર આદિના ગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે. એ માટે આ કથનમાં જરાપણ અસ્વાભાવિકતા અથવા અયુક્તતા નથી. ભગવાને કહ્યું છે કે –
“તે જીવ એક સાથેજ ઉત્પત્તિદેશમાં આવે છે, સાથેજ એનાં શરીરે બને છે, સાથેજ પ્રાણ ગ્રહણ કરે છે. સાથે જ શ્વાસ થાય છે. (૧૬) એક જીવ જે ગ્રહણ કરે છે તે બધાય છે માટે સમાનપણે થાય છે, અને તમામ જી જે ગ્રહણ કરે છે તે એક જીવને માટે પણ થાય છે. (૧૭)
શ્રી આચારાંગ સૂત્ર : ૧