Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचार चिन्तामणि -टीका अध्य० १ उ. ५ सू. १ वनस्पतिसचित्तता
५९१
वृक्षलतादयः संकोचमापद्यन्ते, स्तुतिवाक्यैश्च प्रवर्धन्ते, विकसन्ति चेति वनस्पतीनां सचेतनत्वे नास्ति केषाञ्चिद विवादः ।
ये तु सूक्ष्मा वनस्पतिकायास्ते चक्षुषा नैव दृश्यन्ते, अतस्तेषां सचित्तत्वं भगवद्वचनमात्रावगम्यमिति तत्रापि श्रद्धा करणीयैव 1
प्ररूपणाद्वारम् -
वनस्पतिजीवा द्विविधाः - सूक्ष्मवादरभेदात् । सूक्ष्माः सर्वलोके कज्जलकूपिकावत् संभृताः । बादरास्तु लोकैकदेशे सन्ति । सूक्ष्माः पर्याप्तापर्याप्तभेदाद्विविधाः ।
बादरा द्विविधाः - प्रत्येकशरीर - साधारणशरीरभेदात् । एकमेकं जीवं संकोच को प्राप्त होते हैं और प्रशंसा करने से बढते हैं और फूलते हैं अतः वनस्पति की सचित्तता में अब किसी को भी विवाद नहीं है ।
सूक्ष्म वनस्पतिकाय के जीव आँख से नहीं दिखाई देते । भगवान् के वचनों से ही जाने जा सकते हैं । उन पर श्रद्धा रखनी चाहिए ।
प्ररूपणाद्वार
वनस्पतिकाय के जीव दो प्रकार के हैं- सूक्ष्म और बादर । सूक्ष्म जीव समस्त लोकाकाश में काजल की कुप्पी की तरह भरे हुए हैं। बादर जीव लोक के एक-एक भाग में होते हैं । सूक्ष्म जीवों के भी दो भेद हैं-पर्याप्त और अपर्याप्त
बादर जीव प्रत्येकशरीर और साधारणशरीर के भेद से दो प्रकार के हैं । સંકોચને પ્રાપ્ત થાય છે અને પ્રશંસા કરવાથી ફૂલે છે અને ખિલે છે એ કારણથી વનસ્પતિની સચિત્તતામાં હવે કોઈને પણ વિવાદ નથી.
સૂક્ષ્મ વનસ્પતિકાયના જીવ નેત્રથી જોઈ શકાતા નથી. તે ભગવાનના વચનેાથી જ જાણી શકાય છે. તેના પર શ્રદ્ધા રાખવી જોઈ એ.
પ્રરૂપણાકાર
વનસ્પતિકાયના જીવ એ પ્રકારના છે. (૧) સૂક્ષ્મ અને બાદર. સૂક્ષ્મ જીવ સમસ્ત લેાકાકાશમાં કાજલની કુપ્પીની પ્રમાણે ભરેલા છે. ખાદર જીવ લેકના એક-એક ભાગમાં હાય છે.
સૂક્ષ્મ જીવાના પણ એ ભેદ છે. (૧) પર્યાપ્ત અને (૨) અપર્યાપ્ત. ખાદર જીવ પ્રત્યેકશરીર અને સાધારણશરીરના ભેદથી એ પ્રકારના છે. એક-એક જીવ સમ્બન્ધી
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧