Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य० १ उ. ४ . ८ अग्निसमारम्भदोषः ५७१ संजातसम्यगवबोधवैराग्याणामात्मार्थिनामेव, ज्ञात-विदितं भवति । किं ज्ञातं भवती ? -त्याकाङ्क्षायामाह-'एष खलु ग्रन्थः' इत्यादि ।
एषअग्निशस्त्रसमारम्भः, खलु-निश्चयेन, ग्रन्थः-प्रथ्यतेबध्यतेऽनेनेतिग्रन्था=अष्टविधकर्मबन्धः। कारणे कार्योपचारात् कारणभूतोऽग्निशस्त्रसमारम्भ एव कर्मबन्धरूपो ग्रन्थ इत्युच्यते । एवमग्रेडपि बोध्यम् । तथा-एषः अग्निशस्त्रसमारम्भः मोहः विपर्यासः अज्ञानम् । तथा-एष एव मारः=भरणं-निगोदादिमरणरूपः। तथाएष नरकाम्नारकजीवानां दशविधयातनास्थानम् ।
इत्यर्थ एतदथै, कर्मबन्ध-मोह-मरण-नरकरूपं घोरदुःखफलं प्राप्यापि पुनःपुनरेतदर्थमेव, लोका-अज्ञानवशवर्ती जीवः गृद्धः लिप्सुरस्ति । यद्वा-गृद्धः= जिन्हें सम्यग्ज्ञान और वैराग्य उत्पन्न हो गया है. उन आत्मार्थी पुरुषों को हो विदित होता है। क्या विदित होता ? सो कहते हैं-'यह ग्रंथ हैं' इत्यादि ।
यह अग्निशस्त्र का समारंभ निश्चय ही आठ प्रकार का कर्मबंध है । कारण में कार्य का उपचार करने से अग्निशस्त्र के समारंभ को ही कर्मबंध कहा है, वास्तव में यह समारम्भ कर्मबन्ध का कारण है । इसी प्रकार आगे भी समजना चाहिए। तथा यह अग्निसमारंभ मोह हैं-विपर्यास है-अज्ञान है।
तथा यह समारंभ मृत्युरूप है-निगोद आदि मरणरूप है । और यह नरक है-नरक की दश प्रकार की यातनाओं का स्थान है ।
कर्मबंध, मोह, मरण और नरक रूप घोर दुःखमय फल प्राप्त करके भी अज्ञानो જેને સમ્યજ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયે છે, તે આત્માથી પુરૂષને જ જાણવામાં હેય છે. શું જાણવામાં હોય છે? તે કહે છે-આ ગ્રંથ છે.” આદિ,
આ અગ્નિશસ્ત્રને આરંભ નિશ્ચય-નક્કી જ આઠ પ્રકારના કર્મબંધ છે. કારણમાં કાર્યને ઉપચાર કરવાથી અગ્નિશસ્ત્રના સમારંભનેજ કર્મબંધ કહ્યો છે. વાસ્તવિક રીતે આ સમારંભ કર્મબંધનું કારણ છે. આ પ્રમાણે આગળ પણ સમજી લેવું જોઈએ. તથા આ સમારંભ મોહ છે–વિપર્યાસ-અજ્ઞાન છે, તથા આ સમારંભ મૃત્યુ૫ છે–
નિદ આદિ મરણરૂપ છે. અને આ નરક છે-નરકની દસ પ્રકારની યાતનાઓનું સ્થાન છે.
કર્મબંધ, મેહ, મરણ અને નરક૫ ઘેર દુઃખમય કુલ પ્રાપ્ત કરીને પણ
શ્રી આચારાંગ સૂત્ર : ૧