Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५८६
आचाराङ्गसूत्रे
यानि, तत्र लक्षण - प्ररूपणा -शस्त्रो-पभोगद्वाराणि प्रदर्शयामोऽस्मिन्नुद्देशे, शेषाणि पृथिवीकाय वदवगन्तव्यानि ।
तु
लक्षणद्वारम् -
ननु कथमिदं विज्ञायते - वनस्पतिकाय: सचित्तोऽस्तीति ? उच्यते युक्त्यागमाभ्यां वनस्पतिकायस्य सचित्तत्वं निर्णीयते । तथाहि
वृक्षलतादयो जीवशरीराणि दृश्यत्वात् करचरणादिसमुदायवत् । तथा वृक्षादयः कदाचित् सचिता अपि जीवशरीस्वात्, करचरणादिसमुदायवदेव ।
द्वारों का निरूपण करना चाहिए। उनमें से लक्षण, प्ररूपणा, परिमाण, शस्त्र और उपभोग यहाँ बतलाते हैं । शेष द्वार पहले कहे पृथ्वीकाय के समान समझ लेने चाहिए ।
लक्षणद्वार
शङ्का – वनस्पतिका सचित्त है, यह कैसे जाना जा सकता है ?
समाधान -- युक्ति और आगम से वनस्पतिकाय की सचित्तता का निर्णय होता है । वह इस प्रकार - वृक्ष और लता शरीर हैं, क्यों कि वे दृश्य हैं। जो दृश्य होते हैं वे सब जीव के शरीर हाथ-पैर आदि । तथा-वृक्ष आदि कभी-कभी सचित्त भी होते हैं, शरीर हैं, होते हैं वे सचित्त होते हैं, जैसे हाथ-पैर आदि का समूह ।
आदि जीव के होते हैं, जैसे क्यों कि वे जीव के
जो जीव के शरीर
तथा-वृक्ष अव्यक्त
१२बुं ब्लेडो, तेभांथी सक्षणु, प्ररूपणा, परिभाष, शस्त्र भने उपलोग द्वार अहिं मतावे छे. શેષ–બાકીના દ્વાર પ્રથમ પૃથ્વીકાયમાં જે કહ્યાં છે તેના પ્રમાણે સમજી લેવાં જોઇએ.
लक्षणद्वार-
શંકા—વનસ્પતિકાય સચિત્ત છે, એ કેવી રીતે જાણી શકાય છે?
સમાધાન—યુક્તિ અને આગમથી વનસ્પતિકાયની સચિત્તતાને નિર્ણય થઈ શકે છે. તે આ પ્રમાણે છેઃ-વૃક્ષ અને લતા આદિ જીવના શરીર છે, કેમકે તે દૃશ્ય છે. જે દૃશ્ય હોય છે તે સર્વ જીવના શરીર હેાય છે. જેવી રીતે હાથ-પગ આદિ. તથા વૃક્ષ આદિ કાઈ કાઈ વખત સચિત્ત પણ હાય છે, કારણકે તે જીવના શરીર છે. જે જીવનાં શરીર હાય છે તે સચિત્ત હોય છે. જેમ હાથ-પગ આદિના સમૂહ. તથા વૃક્ષ અવ્યક્ત ઉપયાગ
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧