Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५६०
आचारागसूत्रे 'गुणस्थितः' इति च्छाया, तेन गुणेषु-अग्निगुणेषु रन्धनपचनादिषु, शब्दादिषु या स्थितः आसक्तः, रन्धनाद्यर्थमग्निमुत्पादयति प्रज्वालयति यथाकथञ्चिदुपमर्दयतीत्यर्थः । स मनोवाक्कायस्य दुष्पणिधानेनाग्निशस्त्रसमारम्भकरणेन चाग्न्यादीनां प्राणिनां दण्डं प्रति कारणभूतत्वाद् दण्ड इति पोच्यते, कारणे कार्योपचाराद्, दण्डवत् प्राणिनां हिंसकतया दण्ड इति निन्द्यनाम्ना लोके प्रसिध्यतीति भावः॥ सू०४ ॥
एवं विज्ञायाग्निशस्त्रसमारम्भाद् विनिवर्तितव्यमित्याह--'तं' इत्यादि ।
तं परिणाय मेहावी इयाणि णो जमहं पुव्वमकासी पमाएणं ॥ सू० ५ ॥
छायात परिज्ञाय मेधावी इदानीं नो यदहं पूर्वमकार्ष प्रमादेन ॥ मू० ५॥ पुरुष इन गुणों में अथवा शब्द आदि इन्द्रियविषयों में आसक्त है अर्थात् रांधने आदि के लिए अग्नि उत्पन्न करता है, जलाता है और किसी भी प्रकार उसका हनन करता है, वह पुरुष अपने मन, वचन, काय के दूषित व्यापार के कारण तथा अग्निशस्त्र का समारंभ करने के कारण अग्नि के जीवों के दंडका कारण होने से दण्ड कहलाता है। कारण में कार्य का उपचार करने से दंड के कारणभूत पुरुष को दंड कहते हैं। लोक में उस पुरुष की 'दंड' इस निंदनीय नाम से प्रसिद्धि होती है ॥ सू० ४॥
अब बतलाते हैं कि पूर्वोक्त कथन जानकर अग्निशस्त्र के समारंभ से वचना चाहिए:'ते' इत्यादि ।
मलार्थ--अग्निकाय अथवा अग्निकाय के समारंभ को जानकर बुद्धिमान् पुरुष निश्चय करे कि-प्रमाद के वश होकर मैंने पहले जो किया सो अब नहीं करूंगा ॥ सू० ५॥ પુરુષ આ ગુણમાં અથવા શબ્દ આદિ ઈન્દ્રિયવિષયમાં આસક્ત છે. અર્થાત રાંધવા આદિને માટે અગ્નિ ઉત્પન્ન કરે છે, બાળે છે, અને કેઈ પણ પ્રકારે તેનું હનન કરે છે, તે પુરુષ પોતાના મન, વચન અને કાયાના દૂષિત વ્યાપારના કારણે તથા અગ્નિશઅને સમારંભ કરવાને કારણે અગ્નિના જીવને દંડનું કારણ હોવાથી દંડ કહેવાય છે. કારણમાં કાર્યને ઉપચાર કરવાથી દંડના કારણભૂત પુરુષને પણ દંડ કહે छ. म त पुरुषनी ' 20 निंदनीय नामथी प्रसिद्धि थाय छे. (सू. ४) । - હવે બતાવે છે કે–પૂર્વોકત કથન જાણીને અગ્નિશસ્ત્રના સમારંભથી બચવું नो -'तं' त्याहि.
મૂલાથ–અગ્નિકાય અથવા અગ્નિકાયના સમારંભને જાણ બુદ્ધિમાન પુરુષ નિશ્ચય કરે કે–પ્રમાદના વશ થઈને મેં પહેલાં જે કર્યું છે તે હવે નહીં કરું. (સૂ. ૫)
શ્રી આચારાંગ સૂત્ર : ૧