Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
५३८
आचाराङ्गसूत्रे अथ चतुर्थोद्देशः। अनन्तरतृतीयोदेशके मुनित्वमाप्तयेऽप्कायस्य स्वरूपं निर्णीतं, तदर्थमेवाप्कायशस्त्रसमारम्भे ज्ञ-प्रत्याख्यान-भेदाद् द्विविधा परिज्ञाऽपि प्रवेदिता । अथैतदर्थमेव च क्रममाप्तमग्निकार्य प्रतिबोधयितुकामश्चतुर्थमुद्देशकं प्रारभते । तत्रादौ 'तेजस्काया जीवाः सन्ती'ति निर्धारयितुमाचं सूत्रमाह- से बेमि' इत्यादि।
मूलमसे बेमि नेव सयं लोयं अब्भाइक्ज्ज्जा , नेव अत्ताणं अब्भाइक्खेजा, जे लोयं अन्भाइक्खइ, से अत्ताणं अब्भाइक्खइ । जे अत्ताणं अब्भाइक्खड़, से लोयं अब्भाइक्खइ ॥ सू०१॥
चौथा उद्देशकपिछले तीसरे उद्देशक में साधुता की प्राप्ति के लिए अप्काय के स्वरूप का निर्णय किया, और अप्कायशस्न का उपयोग करने में ज्ञपरिज्ञा तथा प्रत्याख्यानपरिज्ञा भी बतलाई । अब उसी साधुता की प्राप्ति के लिए क्रमप्राप्त अग्निकाय का स्वरूप समझाते हुए चौथा उद्देशक आरंभ करते हैं। सर्वप्रथम तेजस्काय के जीवों का अस्तित्व निश्चित करने के लिए सूत्र कहते हैं-'से बेमि' इत्यादि।
मूलार्थ--भगवान् के समीप जैसा सुना है वैसा कहता हू । स्वयं अनिकायरूप लोक का अपलाप न करे । न आत्माका अपलाप करे । जो अग्निकाय का अपलाप करता है. वह आत्मा का अपलाप करता है, जो आत्मा का अपलाप करता है वह अग्निकाय का अपलाप करता है । सू० १॥
ચોથા ઉદ્દેશક પાછળના ત્રીજા ઉદ્દેશકમાં સાધુતાની પ્રાપ્તિ માટે અપ્લાયને નિર્ણય કર્યો અને અષ્કાય અને ઉપયોગ કરવામાં જ્ઞપરિજ્ઞા તથા પ્રત્યાખ્યાનપરિજ્ઞા પણ બતાવી. હવે તે સાધુતાની પ્રાપ્તિ માટે ક્રમ પ્રાપ્ત અગ્નિકાયનું સ્વરૂપ સમજાવતા થકા-ચોથા ઉદેશકને આરંભ કરે છે. સર્વ પ્રથમ તેજસ્કાયના જીનું અસ્તિત્વ નિશ્ચય કરવા भाटे सूत्र ४ छे-'से बेमि' त्याहि.
મૂલાથ–ભગવાનની સમીપ જેવું સાંભળ્યું છે, તેવું કહું છું. સ્વયં અગ્નિકાય રૂપ લોકને અપલા૫ કરે નહિ; અને આત્માને અપલાપ પણ કરે નહિ. જે અગ્નિકાયને અ૫લાપ કરે છે, તે આત્માને અલાય કરે છે. જે આત્માનો અપલાય કરે छ त मनियन म५५ रे छ, (सू. १)
શ્રી આચારાંગ સૂત્ર : ૧