Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५४९
आचारचिन्तामणि -टीका अध्य. १ उ. ४ सू. १ अनिकायापलापः त्यपलपने प्रवर्त्तते स मूढः लोकम् = अधिकायलोकम् अभ्याख्याति = 'अग्निकायजीवो नास्ती' - त्यपलपति । अयं भावः - सामान्यरूपेणात्मनः सिद्धौ सत्यमेव हि तस्यात्मनो भेदाः पथिवीकायादयः सिध्यन्ति नान्यथा । सामान्यात्मनोऽभ्याख्याने प्रवृत्तः साहसिकः पृथिवीकायादे विंशेषात्मनोऽभ्याख्यानं सुतरां कर्तुमर्हतीति ।
अपि चायं भावः - करचरणाद्यवयवयुक्तशरीराधिष्ठाता सुव्यक्तोपयोगादिलक्षणः स्वास्माऽपि येनाभ्याख्यातः, तस्याव्यक्तोपयोगादिलक्षणाग्निकायाभ्याख्यानं किं नु दुष्कर ? - मिति ॥ सू० १ ॥
'अग्निकाय नहीं है ' इस प्रकार अग्निकाय का निषेध करता है ।
यह है - सामान्यरूप से आत्मा का अस्तित्व सिद्ध होने पर ही उसके पृथ्वीका आदि भेद सिद्ध हो सकते हैं अन्यथा नहीं । जो साहसी पुरुष सामान्य आत्मा का ही निषेध करने को तैयार हो गया वह पृथ्वीकाय आदि विशेष यह तो स्वाभाविक ही है ।
आत्माओं का निषेध करे;
इससे यह भी आशय निकलता है - हाथ-पैर आदि अधिष्ठाता और भलीभाँति प्रकट उपयोग आदि लक्षणों वाले निषेध कर दिया उसके लिए अप्रकट उपयोग आदि लक्षणों करना कौन बडी बात है ? ॥ सू० १ ॥
अवयवों से युक्त शरीर के
अपने आत्मा का भी जिसने वाले अग्निकाय का निषेध
નથી' આ પ્રમાણે અગ્નિકાયના નિષેધ કરે છે.
તાત્પ એ છે કે–સામાન્યરૂપથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થવાથી જ તેના પૃથ્વીકાય આદિ ભેદ સિદ્ધ થઈ શકે છે, અન્યથા-ખીજી રીતે નહિ, જે સાહસી પુરુષ સામાન્ય આત્માનેજ નિષેધ કરવા માટે તૈયાર થઈ ગયા તે પૃથ્વીકાય આદિ વિશેષ આત્માઓને નિષેધ કરે એ તે સ્વાભાવિકજ છે.
એમાંથી એ પણ આશય નિકળે છે કે-હાથ-પગ આદિ અવયવાથી યુક્ત શરીરના અધિષ્ઠાતા ને સારી રીતે પ્રગટ ઉપયોગ આદિ લક્ષણેાવાળા પેાતાના આત્માને પણ જેણે નિષેધ કરી દીધે તેને અપ્રગટ ઉપયેગ આદિ લક્ષણાવાળા અગ્નિકાયને નિષેધ કરવા તે શું માટી વાત છે? (સૂ. ૧)
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧