Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
५२०
आचाराङ्गसूत्रे किञ्चाऽव्यक्तोपयोगादीनि कषायपर्यन्तानि जीवलक्षणानि पृथिवीकायोद्देशके पायुक्तानि, तेषां जीवलक्षणानां समन्वयादापः सचित्ता मनुष्यवदिति विज्ञायते ।
एवं तेजस्कायादेरेकेन्द्रियजीवस्यैतानि जीवलक्षणानि सन्तीति बोध्यम् ।
आगमोऽपि यथा-"आऊ चित्तमतमक्खाया अणेगजीवा पुढोसत्ता” इति (दशवै. अ० ४)
मरूपणाद्वारम्अप्काया जीवा द्विविधाः, सूक्ष्मबादरभेदात् । सूक्ष्मनामकर्मोदयात्
इस के अतिरक्त-अव्यक्त उपभोग से लेकर कषायपर्यन्त जीव के जो लक्षण पृथ्वीकाय के उद्देशक मे बतलाये हैं, उन सब जीव के लक्षणों की विद्यमानता होने के कारण भी जल सचित्त है, जैसे मनुष्य आदि ।
इसी प्रकार तेजस्काय आदि एकेन्द्रिय जीवों में भी जीव के लक्षण हैं, ऐसा समझ लेना चाहिए।
आगम प्रमाण से भी जल सजीव सिद्ध होता है-" अप सचित कहा गया है। उसमें अनेक जीव हैं और उन का अस्तित्व, अलग-अलग है।" ( दश० अ०४)
प्ररूपणाद्वारअप्काय के जीव दो प्रकार के हैं- सूक्ष्म और बादर । जिनके सूक्ष्मनाम
તે સિવાય અવ્યક્ત ઉપગથી લઈને કષાય સુધી જીવનાં જે લક્ષણ પૃથ્વી કાયના ઉદ્દેશકમાં બતાવ્યાં છે. તે સર્વ જીવના લક્ષણેની વિદ્યમાનતા હોવાના કારણે પણ જલ સચિત્ત છે. જેવી રીતે મનુષ્ય આદિ. એ પ્રમાણે તેજસ્કાય આદિ એકેન્દ્રિય જીમાં પણ જીવના લક્ષણ છે. એ રીતે સમજી લેવું જોઈએ.
આગમ પ્રમાણથી પણ જલ સજીવ સિદ્ધ થાય છે–
" २५५ सथित्त ४ छ; तेभा पने ७१ छ. मने तेनु मस्तित्व २५81म छे.” (४२० २५. ४)
પ્રરૂપણાકારઅષ્કાયના જીવ બે પ્રકારનાં છે–(૧) સૂમ અને (૨) બાદર જેને સૂક્ષ્મનામ
શ્રી આચારાંગ સૂત્ર : ૧