Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ ३.१ सू.५ आत्मवादिप्र० २५५ प्रतिबिम्बोदयासंभवात् । स्फटिकदर्पणादावपि परिणामेनैव प्रतिविम्बोदयसमर्थनात् । तादृशपरिणामाङ्गीकारे च जीवस्य कर्तृत्वं, स्वत एव भोक्तृत्वं च सिद्धम् ।
(९) आत्मनः स्वशरीरपरिमाणत्वम्अयमात्मा स्वशरीरपरिमाणः। निश्चयनयेन लोकाकाशपरिमाणोऽसंख्यातप्रदेशी च। व्यहारनयतः शरीरनामकर्मोदयाज्जातेन मूक्ष्मशरीरेण स्थूलशरीरेण वा समानपरिमाणो भवति, तस्मादयं स्वशरीरपरिमाण इत्युच्यते । नहीं पड सकता । स्फटिक तथा दर्पण आदि में जो प्रतिबिम्ब पडता है सो परिणामी होने के कारण ही पड़ता है। स्फटिक आदि एकान्त अपरिणामी होते तो उन में किसी भी वस्तु का प्रतिबिम्ब नहीं पड सकता था। इस प्रकार का परिणाम स्वीकार कर लेने पर जीव में कर्तापन सिद्ध हो जायगा और फिर भोक्तापन भी स्वतः सिद्ध हो जायगा।
(९) आत्माका शरीरपरिमाण__ आत्मा प्राप्त शरीर के बराबर है, अर्थात् शरीर का जो परिमाण है। वही आत्मा का भी परिमाण है। आत्मा निश्चयनय से लोकाकाश के बराबर असंख्यात प्रदेशी है । व्यवहारनय से शरीरनामकर्म के उदय से प्राप्त हुए सूक्ष्म या स्थूल शरीर का जो परिमाण है उसी परिमाणवाला आत्मा है, अत एव आत्मा शरीर परिमाण कहलाता है। તથા દર્પણ આદિમાં જે પ્રતિબિમ્બ પડે છે, તે પરિણામી હોવાના કારણે પડે છે. સ્ફટિક આદિ જે એકાન્ત અપરિણમી હેત તે તેમાં કઈ પણ વસ્તુનું પ્રતિબિંબ પડી શકત નહી. આ પ્રમાણે પરિણામ સ્વીકાર કરી લેવાથી જીવમાં કર્તાપણું સિધ્ધ થઈ જશે, અને કતાપણું પણ સ્વતઃ સિધ્ધ થઈ જશે.
(e) मात्मानु शरी२५माઆત્મા પ્રાપ્ત શરીરની બરાબર છે, અર્થાત્ શરીરનું જે પરિમાણ છે તે આત્માનું પણ પરિમાણ છે. આત્મા નિશ્ચયનયથી કાકાશની બરાબર અસંખ્યાતપ્રદેશી છે. વ્યવહારનયથી શરીરનામકર્મના ઉદયથી પ્રાપ્ત થએલ સૂકમ અથવા સ્કૂલ શરીરનું જે પરિમાણ છે. તે પરિમાણ વાળે આત્મા છે, એટલા માટે આત્મા શરીર પરિમાણ કહેવાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧