Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य० १ उ. ३ मू. १ उपक्रम
४६७ तद्घोरतरदुःखप्रदशलारोपणफलपदात्री प्राणापहीं, न तु भवान् । इत्युक्त्वा सर्व पूर्ववृत्तं राज्ञे विज्ञापयामास । ततः स्वकृतस्तेयकर्मणो विपाकं शूलारोपेण घोरतरवेदनां प्राप्नुवन्मृतः। तस्मात् स्वल्पोऽपि दोषो महाऽनर्थाय भवतीति विज्ञायात्मार्थिभिर्मुनिभिः संयमतः स्वल्पमपि स्खलनं यथा न भवेत् तथा वर्तितव्यम् ।
तपःसंयमे कदाचिदाकस्मिकस्खलनसंपातस्त्वन्य एव, स्खलनोपेक्षणमप्यन्यदेव, यतः स्खलनोपेक्षया पुनरुत्तरोत्तरस्खलनवृद्धया साधुत्वमेव नश्यतीति विचिन्त्य जागरूकाः साधवो नवनवागन्तुकस्खलनपरंपराविरहिताः पूर्वजातस्खलन
चोर-महाराज ! इसी के कारण मुझे घोर दुःख देने वाली शूली पर चढना पड़ रहा है; यही मेर प्राण लेने वाली है, आप नहीं । यह कह कर चोरने अपना सम्पूर्ण पूर्व-वृत्तांत राजा को सुना दिया।
तत्पश्चात् अपने किये चौर्य कर्म का घोरवेदनारूप फल-शूली पर चढनेरूप-को भोगता हुआ वह चोर मर गया ।
अत एव थोडा-सा भी दोष महान् अनर्थ का कारण बन जाता है, ऐसा समझकर आत्मकल्याण के अभिलाषी मुनियों को ऐसा प्रयत्न करना चाहिए कि जिस से संयम में तनिक भी स्खलन न हो।
तप और संयम में कदाचित् अकस्मात् स्खलना की बात दूसरी है किन्तु स्खलना की उपेक्षा करना और बात है, उस का कारण यह है कि स्खलना की उपेक्षा करने से उत्तरोत्तर स्खलना बढती ही चली जाती है, ऐसा विचार करके सदैव सावधान
ચાર કહે-મહારાજ ! એ માતાના કારણે જ મારે ઘેર દુઃખ આપવાવાળી શૈલી ઉપર ચઢવાનું થાય છે, એ માટે પ્રાણ લેવાવાળી છે, આપ નહિ. આ પ્રમાણે કહીને ચેરે પિતાની આગળની સંપૂર્ણ હકીકત રાજાને સંભળાવી. તે પછી પોતાનું કરેલ ચેરીનું કર્મનું ઘરવેદનારૂપ ફલ–શૂલી પર ચઢવાનું, તે ભગવતે થકે તે ચાર મરણ પામે.
એટલે કે –ડો પણ દેષ મહાન્ અનર્થનું કારણ બની જાય છે. એ પ્રમાણે સમજીને આત્મકલ્યાણના અભિલાષી મુનિઓએ એ પ્રયત્ન કરે જોઈએ કે, જેનાથી સંયમમાં થેડુંક પણ ખલન ન થાય.
તપ અને સંયમમાં કેઈ વખત અકસ્માત્ ખલનની વાત જુદી છે. પણ ખલનની ઉપેક્ષા કરવી તે બીજી વાત છે. તેનું કારણ એ છે કે–ખલનની ઉપેક્ષા કરવાથી ઉત્તરોત્તર સ્મલન (ભૂલ) વધતું જ જાય છે. એ વિચાર કરીને સદૈવ-હંમેશાં સાવધાન રહેવાવાળા
શ્રી આચારાંગ સૂત્ર : ૧